________________
પ્રેમ કે વ્ય.
૧૩
હાલના કટોકટીના સમયમાં તેમ ખનવુ અશકય છે; પરંતુ દેશમાં શાંતિનુ પુન: સ્થાપન થતાં આપણે તેવા લાભ મેળવવા પ્રયાસ કરશું.” ભામાશાહે ઉત્તર આધ્યે.
"
66
પણ તે દરમ્યાન આચાર્ય મહારાજને એક વિનતિપત્ર લખી અનુકૂળ વખતે આપણા દેશમાં આવવાનું આમંત્રણ કરીએ તાકાંઇ હરકત છે?” પ્રતાપે પુન: જીજ્ઞાસાથી પુછ્યુ.
(6
હરકત તા કાંઇ નથી, પર ંતુ આવા યુદ્ધના સમયે તેમને આ તરફ આવવાનું આમંત્રણ કરવુ' ઉચિત નથી. આગળ ઉપર શાંતિ ફેલાતાં આપની ઇચ્છા મુજમ કરશું.” ભામાશાહે જવામ આપ્યા.
“તમારી વાત ખરી છે; કેમકે અત્યારે માગલાના ત્રાસ આ તરફ એટલા બધા થઈ પડયા છે કે તેમના જેવા સાધુપુરૂષથી અહિયાં સુખેથી માવી શકાય તેમ નથી. ” પ્રતાપસિહ ઉભા થતાં થતાં કહ્યું.
ભામાશાહ પણ ઉચે અને તેએ બન્ને રાજમહેલ તરફ
ચાલવા લાગ્યા.
પ્રતાપસિ’હૈ ચાલતાં ચાલતાં કહ્યું “ કિલ્લાના રક્ષણની અને નજીકના સમયમાં આવનારા શત્રુના હુમલાની સામે થવાની સ પ્રકારની ગાઠવણ તા થઇ ગઇ છે ને?”
“જી હા. કિલ્લાના રક્ષણના ભાર કુમાર અમરિસંહ અને કર્મ સિંહને સુપ્રત કરેલા છે અને બીજા સૈન્ય સહિત જરૂર પડયે મદદ કરવાનું કાર્ય રણવીર્રાસ'હું અને ચ ંદાવત્ સરદારને સોંપવામાં આવ્યું છે.” ભામાશાહે કરેલી ગાઠવણ કહી બતાવી.
“બહુ સારૂં. હવે આપણે સૈન્યની તૈયારી કેવા પ્રકારની છે તે જોવાની જરૂર છે.” પ્રતાપસિંહે કહ્યુ.
“ ભલે પધારે. ” એમ કહી ભામાશા અને પ્રતાપસિંહ સૈન્યની તપાસ કરવાને ચાલ્યા.
ભાગમાં થઈને માગળ જતા હતા, એટલામાં કોઇના વાર્તાલાપ થતા સાંભળીને પ્રતાપસિ’હુ ઉભા રહ્યા અને ભામાશાહ
તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org