SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ પર ભાવિધાયક ભામાથાદ. હમણાં મહાન્ વિજય મેળવ્યે હાવાથી તેઓ જોર ઉપર આવતા જાય છે, ” પ્રતાપસિહે કહ્યુ . “ મહારાણા ! ” ભામાશાહે કહેવા માંડયુ, સમય એવા આવ્યા છે કે દરેક સ ંયેાગે! માપણી વિરૂદ્ધ ઉત્પન્ન થતા જાય છે અને તેથી મેગલ ખાદશાહ અકબરની સામે આપણે એકલા હાથે ટકી રહેવુ, એ માટી મુશ્કેલીવાળુ છે; પરંતુ આપણા થાડા ઘણા સૈનિકા કે જે બચવા પામ્યા છે, તેઓમાં અને માસપાસના ભીલેા માં સ્વદેશ પ્રત્યેના પ્રેમ એવા તા સજ્જડતાથી રહેલા છે કે તે આપણે વિજય જ થશે એ નિર્વિવાદ છે. ” “મારી માન્યતા પણ એવી જ છે.” પ્રતાપસિહે આંખેાના ભવાં ચડાવીને કહ્યું. “ આપણને માટી મુશ્કેલી અને સંકટોમાંથી પસાર થવું પડશે; પરંતુ મેં જે પ્રતિજ્ઞા કરી છે. આપણી આ પ્રિય મેવાડ ભૂમિના ઉદ્ધાર કરવાની જે ધારણા બાંધી છે. તેને હું ગમે તે ભેાગે વળગી રહેવાને તૈયાર અને હૃઢ નિશ્ચયી બન્યા છું અને પેલા તમારા મુનિવરના ઉચ્ચ ઉપદેશથી તે મારી કરેલી પ્રતિજ્ઞાને વિશેષ પુષ્ટી અને પેાષણ મળેલાં છે. મંત્રીશ્વર! એ મુનિવરના ઉપ દેશથી અને તેમના શાંત, ભવ્ય અને તેજપૂણૅ વદનથી મારા હૃદયમાં એવી તેા ઉંડી અસર થઇ છે કે જેનુ વર્ણ ન કરવાને હું કેવળ અસમર્થ છું. 66 “મહારાણા!’” ભામાશાએ પ્રસન્ન મુદ્રાથી કહ્યુ, એ મુનિવર તેા એક સામાન્ય અને સાધારણ સાધુ હતા; પરંતુ જૈન ધર્મના મહાન્ પ્રભાવશાળી આચાર્ય શ્રી હીરવિજયસૂરિ કે જે હાલમાં ગુજરાત દેશની ભૂમિને પેાતાની ચરણરજથી પવિત્ર કરી રહેલા છે. તેમના ઉપદેશને જો આપ સાંભળે તે આપને અતિશય આનદ થાય તેમ છે. તે આચાર્ય એવા તા સમ વિદ્વાન છે અને તેમનું જ્ઞાન એટલું તા વિશાળ છે કે જેની પ્રશ’સા કાઇ પણ રીતે કરવા હું સમર્થ નથી.’ પ્રતાપસિંહે આતુરતાથી પૂછ્યું “ શુ એવા પાપકારી આચાર્યના દર્શનના અને તેમના ઉપદેશના આપણે લાભ મેળવી શકીએ તેમ નથી ?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy