________________
ભાગ્યવિધાયક ભામાશાહ. ફાનસ લઈને એક મનુષ્ય માથાથી પગ સુધી ઢંકાઈને કેટડીનું દ્વાર ઉઘાડીને અંદર ચાલ્યું આવતું હતું. વિજય આ દશ્ય જોઈને અચબાથી આવનાર વ્યક્તિ તરફ એક દ્રષ્ટિએ જોઈ રહ્યો. આવનાર મનુષ્ય વિજય સામે જોઈને કહ્યું. “તમને આ ભયંકર કેદખાના માંથી છુટકારો જોઈતું હોય, તે ચાલે મારી સાથે.”
“પરંતુ તમે મને છુટકારો આપનાર કોણ છે, તે જાણ્યા સિવાય તમારી સાથે હું શી રીતે આવી શકું? અહીંથી છુટકારો આપીને તમે મારી જાન લેવા તે ઈચ્છતા નથીને?” વિજયે શંકા યુકત પ્રશ્ન કર્યો.
તમે પુરૂષ છે કે એરત?” આવનારે પૂછયું.
પુરૂષ.” વિજયે ટટ્ટાર થઈને જવાબ આપે.”
“તે પછી ડરે છે શા માટે? જે અહીંથી છુટવું હોય તે ચાલે અને નહિ તે પડયા રહે.” તે મનુષ્ય કહ્યું.
ઠીક, ચાલે. હું તમારી સાથે આવવાને તૈયાર છું. હું ડરતે નથી, પરંતુ મને છૂટે કરવાનું તમને શું પ્રયજન છે, એ હું જાણવા માગું છું.”વિજયે તૈયાર થઈને કહ્યું.
“એટલે ખુલાસે કરવાને હાલ સમય નથી. જે આવવું હોય તે મારી પછવાડે ચાલ્યા આવો.” એમ કહી તે આવનાર મનુષ્ય પાછો વળે એટલે વિજયે પણ કાંઈ બેલ્યા ચાલ્યા વિના તેનું અનુકરણ કર્યું.
ક્ષણવારમાં તેઓ કેદખાનામાંથી બહાર નીકળી ગયા અને રાજમા થઈને કયાંઈક અદશ્ય થઈ ગયા, તેઓ કયાં ગયા અને પછી તેમનું શું થયું, તે હાલ અમે કહી શકતા નથી. આગળ જતાં તે ભેદ ખુલ્લો થશે એટલે વાચક મહાશયે સ્વયં સમજી શકશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org