________________
શાહજાદીની પ્રા.
પ
“ એકાદ વર્ષ તે તેઓ રાહ જોશે, એમ મારી માન્યતા છે. ’’ વિજચે જવાબ આપ્યા.
હું અને તેટલા સમયમાં તમે તમારા ભાગ્યાય ન કરી શકયા તે ? ” શાહજાદીએ એક તીક્ષ્ણ દ્રષ્ટિપાત સાથે એ પ્રશ્ન પૂછો. વિજયે કેટલેાક સમય માન ધારણ કર્યું. તેણે શાહબુદીના એ પ્રશ્નના કશા પણ ઉત્તર ભાગ્યેા નહિ, તેના મુખ ઉપર ચિતાની સ્પષ્ટ છાયા જણાવા લાગી,
“ કેમ ઉત્તર આપતા નથી, વિજય !” શાહજાદીએ ફરીથી પ્રશ્ન કર્યા.
“શાહજાદી સાહેબા ! અવિનય માફ કરજો; પરંતુ આપ આપની ઇચ્છા જણુાવતાં નથી અને મને અન્ય પ્રશ્ન પૂછે છે, એનુ શું કારણ ? ગુલામીની હાલતમાં મારે અહીં ક્યાં સુધી રહેવાનુ છે ? ” વિજયે ગંભીરતાથી સામે પ્રશ્ન કર્યો.
“ ભારત સમ્રાટ અકખરશાહની સ્મૃતિ પ્રિય શાહેજાદીની મીઠી મહેાખ્ખતભરી છાયામાં રહેવાને શુ તમે ગુલામી હાલત ગણા છે ? ” શાહજાદીએ પૂછ્યું.
“ જ્યાં સુધી આપ કાંઇ વ્યાજખી કારણુ ન જણાવેા, ત્યાં સુધી મારે એમજ માનવુ જોઇએ. ” વિજયે નિશ્ચયાત્મક ભાવે જવાબ આપ્યું.
,,
“ મારી ઇચ્છા ખુરી નથી; પર ંતુ તમને સુખી કરવાની છે અને તેટલાજ માટે મેં તમને અહીં ખેલાવી મગાવ્યા છે. શાહ જાદીએ શાંતિથી કહ્યુ.
“ તા પછી આપ આપની ઇચ્છા જણાવવામાં વિલંબ શા માટે કરે છે ? ” વિજયે પૂછ્યું.
??
66
“ વિજય ! ” શાહજાદીએ વિજયના સુંદર મુખ પ્રતિ એક વખત સ્થિરભાવથી જોઈ લીધા પછી કહ્યું. હું તમને ચાહું છું, હા તમને ખરા જીગરથી-દિલેાજાનીથી ચાહું છું અને તે માજથી નહિ; પર ંતુ જ્યારથી મેં તમને થાનસિહુ શેઠના મહાલયમાં પ્રથમવાર જોયા છે, ત્યારથી જ મારૂં દિલ તમારા પ્રતિ આકર્ષાયું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org