________________
શાહજાદીની પા.
શાહજાદીએ બાંદીની સામે તિક્ષ્ણ દ્રષ્ટિથી જોયું અને પછી કહ્યું. “શું પ્રાત:કાળ થઈ ગયા છે ?
,,
“ જી હા, જીઆને પ્રાત:કાળની નહુમ્મતા પણ વાગી રહી છે, ” ખાંદીએ જવાબ આપ્યો.
“ ઠીક છે, પેલા હિન્દુ યુવક ઉઠ્યો છે કે નહિ ? તે જોઈ મને ખબર આપ. ” શાહજાદીએ આજ્ઞા કરી.
ખાંદી તુરતજ નમીને ચાલી ગઇ અને થાડીજ ક્ષણુમાં પાછી માવીને તેણે કહ્યું. “ શાહજાદી સાહેબા ! તે શય્યામાં હજી આરામ કરે છે.”
શાહજાદીએ
""
“ જી હા, શાહજાદી સાહેબા ! બાંદીએ જવાબ આપ્યા. “ઠીક જા, હુમાં તારૂ કામ નથી.” શાહજાદી એમ કહીને હુમામખાનામાં ગઇ અને પરિશ્રમને દૂર કરવાને માટે શીતળ સુગ ધી જળથી તેણે સ્નાન કર્યું. સ્નાન કર્યાં ખાદ સુંદર વસ્ત્રોને પરિધાન કરી તે પેાતાના ઓરડામાંથી બહાર નીકળી અને વિજય જે ગુપ્ત આવાસમાં હતા, ત્યાં જવા લાગી. તેણે ત્યાં જઇને દિવાલમાંની એક ખીંટીને દબાવી એટલે દિવાલના ઘેાડા ભાગ એક માજી ખસી ગયા અને ગુપ્ત એરડામાં તે ગઇ કે તુરતજ દિવાલના ભાગ પુન: ખીજા ભાગ સાથે જોડાઇ ગયા. શાહજાદીએ આરડામાં પ્રવેશીને જોયુ તે વિજય શય્યા ઉપ૨ હજુ પણ આરામથી ઉંઘતા હતા. એરડામાંના દીપક બુઝાઇ ગયા હતા, પરંતુ જાળિયામાંથી માફ તામના આછે પ્રકાશ આવતા હતા અને તેથી અંધકારના લય થઈ ગયા હતા. શાહજાદી વિજયની શય્યા પાસે જઇ તેનું પ્રભાતકાળના માછા પ્રકાશમાં ઝળહળી રહેલું મુખમંડલ અનિમેષ નયનાએ જોઇ રહી. તેણે ઘણીવાર સુધી વિજયના રૂપને જોયા કર્યું; પરંતુ તેને તૃપ્તિ થઇ નહિ. તે પુનઃ પુન: તેના પ્રતિ જોતી પાતાના મન સાથે ખેલી: “ અહા ! કેવું સુ ંદર રૂપ ? શું વિજય મનુષ્ય
}
“ શું હજી તે આરામ કરે છે, આશ્ચર્ય ચકિત થઈને પૂછ્યું.
Jain Education International
બુલિયા ?
For Private & Personal Use Only
""
www.jainelibrary.org