________________
ભાગ્યવિધાયક ભામાશાહ
વિજય શાહજાદીને નમીને કાંઈ પણ મેલ્યા ચાલ્યા વિના તે માંદીની પાછળ પાછળ ગયેા. કેટલાક ઓરડાઓ દિવાનખાનાએ અને પરશાળામાં થઇને માંદી વિજયને એક એરડામાં લઇ ગઇ. આ ઓરડામાં દ્વીપકના અભાવે ગાઢ અંધકાર છવાઇ ગયેલા હતા. બાંદ્રાએ પોતાની પાસેની અત્તીને સતેજ કરી અને પછી દિવાલમાંની એક ખીંટીને ખાવી એટલે તુરતજ દિવાલના થાડા ભાગ એક બાજુ ખસી ગયા અને એક અત્યંત મનાતુર આરડા વિજયની દષ્ટિએ પડ્યો. ખીએ તેના તરફ્ દષ્ટિ કરીને કહ્યું. “ જનામ ! મા એરડા આપના આરામને માટે તૈયાર રાખ્યા છે;
માટે અંદર પધારા. ”
વિજય તે દિવાલને વટાવી અંદર ગયા કે તુરતજ એક ધીમા અવાજ સાથે ખસી ગયેલા દિવાલના ભાગ પુન: પૂર્વવત્ સ્થિતિમાં આવી ગયા.
***
પ્રકરણ ૬ કું.
શાહજાદીની ઇચ્છા.
,,
“ ઇશ્ક કયા શએ હ્રય કીસી કામિલસે. પૃછા ચાહિયે, કિસ તરહ જાતા હુય દિલ, બેદિલસે પૂછા ચાહ્લિયે; કયા તડનૈમે મજા હય, કત્લ હા જ્યારેકે હાથ, ઉસ્કી લહેજતકુ કીસી બિસ્મીલસે પૂછા ચાહિયે, ” વિજયે એ આરડામાં પ્રવેશીને જોયુ તે તેની ચારે બાજુએ ઉંચી પત્થરની દિવાલા હતી; જવા આવવાને માટે એક પણ દ્વાર નહાતુ. પ્રકાશ અને પવનને માટે દિવાલેામાં મેાટા માટા એ જાળિયાં મૂકેલાં હતાં; પર તુ તે એટલા તે ઊંચાં હતાં કે બહારથી કે અ ંદરથી તે દ્વારા કંઇપણ જોઇ શકાય તેમ નહાતુ. થાક તથા ચિંતાને દૂર કરવાના અને મીઠી નિદ્રા અનુભવવાનાં સઘળા સાધના, એ એર ડામાં જોવામા આવતાં હતાં. એરડાની મધ્યમાં એક મેાટા દ્વીપક ખળી રહ્યો હતા. એક બાજુએ ગાદી તકિયા અને બેસવાનાં સુંદર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org