________________
ભાગ્યવિધાયક ભામાશાહ રક્ત કિરણને સોનેરી પ્રકાશ સરોવરના જળ ઉપર પડતે હતા અને તેથી જળતરંગોની રમણીયતામાં એર વૃદ્ધિ થતી હતી.
આ સમયે અને આ સ્થળે એક ભવ્ય મુખાકૃતિવાળા વૃદ્ધ પુરૂષ સરેવરના તટે ઉભે ઉભે વિચાર શૂન્યતાથી પ્રકૃતિનું સુંદર દશ્ય જોઈ રહ્યો હતો. તે શરીરે ઉંચે અને ઘઉંવણી હતા. તેનાં ચક્ષુ અને ભ્રમરને રંગ કૃષ્ણવણી હતા. તેની બને ભ્રમરો અન્યઅન્યની સાથે જોડાઈ ગઈ હતી. તે જે કે વૃદ્ધાવસ્થાએ પહોંચેલે જણાતું હતું અને તેના માથાના વાળ સફેદ થઈ જવાની તૈયારીમાં હતા તેમ છતાં તેના શરીરને બાંધે મજબુત હતા. તેની શારીરિક શકિત અતુલ હતી. તેના બને બાહ જાનુ પર્યત લાંબા હતાં. તેનું મુખમંડલતેજથી ભરપૂર હતું અને તેની કાળી આંખમાં વિલક્ષણ પ્રકારને ચમત્કાર હતે. આ ગેરવશાલી પુરૂષ તે અન્ય કોઈ નહિ, પણ મેવાડના મહારાણા પ્રતાપસિંહને વંશપરંપરાનો મુખ્ય મંત્રી ભામાશાહ હતો.
હિન્દુસ્થાનની આ પવિત્ર ભૂમિ ઉપર પ્રાચીન સમયમાં ઘણું મહાન પુરૂ થઈ ગયા છે, એ ઇતિહાસના વાંચનથી આપણે સારી રીતે જાણી શકીએ છીએ. આ પુણ્યમયી ભારતભૂમિ ઉપર જે જે મહાન અને પ્રતાપી પુરૂ ષે ઉત્પન્ન થઈ ગયા છે, તેમનાં યથાર્થ ચરિત્રે તે આપણે સંપૂર્ણ ઐતિહાસિક જ્ઞાનના અભાવથી જાણું શકતા નથી, પરંતુ તેમનાં શેડાં ઘણું ઉપલબ્ધ થતાં ચરિત્ર વર્ણ નાત્મક ઈતિહાસથી આપણે તેમના ઉત્તમ ગુણે અને પપકારી સ્વભાવની કલ્પના કરી શકીએ છીએ. અમે જે સમયની પ્રસ્તુત ઐતિહાસિક નવલકથા લખીએ છીએ, તે સમયે અને તેની પૂર્વે રાજસ્થાનમાં ઘણું શ્રીમંત અને ગેરવશાળી જૈનધમી કુટુંબોને નિવાસ હતું, જૈનધર્મ અને જૈન સમાજની તે વખતે આ પૂર્વે જાહોજલાલી હતી મારવાડ, મેવાડ અને ગુજરાત એ ત્રણે દેશ જેનેના નિવાસસ્થાન તરીકે જાણીતા થયેલા છે, અને જેને ના મુખ્ય તીર્થસ્થળો-આબુ, પાલીતાણ અને ગીરનાર પણ એ દેશે માંજ આવેલાં છે. રાજસ્થાનમાં અને ગુજરાતમાં તે વખતે મુલકી, વસુલાતી અને રાજપ્રકરણ ખાતામાં જૈન શ્રાવકોને જ મોટા મોટા હોવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org