________________
૨૦
ભાગ્યવિધાયક ભામાશાહ.
પેાતાની જન્મભૂમિને માટે પ્રાણ અપવાને પણ તૈયાર હતા. પ્રતાપે પાતાની રાજધાની કામલમેરમાં સ્થાપી પેાતાના પ્રમળ પ્રતિસ્પર્ધિ બાદશાહ અકખર સાથે યુદ્ધ કરવાની તૈયારી કરવા માંડી. આ વખતે રાજસ્થાનનાં મોટાંમોટાં રાજ્ય મેગલેાની તાબેદારી સ્વીકારી તેમના સરદ્વારા બની બેઠા હતા અને મારવાડ, અખર આદિ દેશના રાજાએ તા પેાતાની પુત્રીએ મોગલ બાદશાહને આપી પણુ ચુકયા હતા. મારવાડના રાજા ઉદયસિ’હૈ, બીકાનેરના રાજા રાયસિંહું, અખરના રાજા માનસિંહુ તથા મુદિના રાજા, એ સર્વે રાજસ્થાનના મોટા મોટા રાજાએ માગલ શાહેનશાહુ અકમરની રાજનીતિથી ગૈાવરશૂન્ય બનીને તેના પક્ષમાં ભળ્યા હતા. સમસ્ત રાજસ્થાનમાં માત્ર મેવાડના મહારાણા પ્રતાપ સ્વત ંત્રતા ભાગવતા હતા અને તેણે ગમે તે ભાગે પેતાની સ્વતંત્રતા સાચવી રાખવાના નિશ્ચય કર્યો હતા. વીરશિરામણી પ્રતાપસિંહૈ, પેાતાની વ્હેન કે દીકરી માગલ બાદશાહને આપવાની વાત તેા ખાજુએ રહી; પરં તુ તેને નમવાની અને તેની તાબેદારી કરવાની પણ ના પાડી હતી. પ્રતાપે ધીમે ધીમે સૈન્ય એકત્ર કરવાની શરૂઆત કરી વખત મળ્યે માગલા સામે બાથ ભીડવાને તૈયારી કરવા માંડી હતી. વળી તેણે એવી સખ્ત પ્રતિજ્ઞા પણ કરી કે જ્યાં સુધી ચિત્તોડને જીતી લેવામાં ન આવે, ત્યાં સુધી સઘળા મેાજશાખના ત્યાગ કરી બ્રહ્મચર્ય પા ળવુ, ઘાસની શય્યામાં શયન કરવું, દાઢીના વાળ વધારવા અને પાંદડામાં લેાજન કરવું તેણે પેાતાના તમામ આત્મીય મનુષ્યને પણ આ પ્રતિજ્ઞા પ્રમાણે વર્તવાની ફરજ પાડી હતી.
પ્રાતઃસ્મરણીય વીરવર પ્રતાપસિ`હું જે અતિ કઠેર પ્રતિજ્ઞા લીધી હતી તેથી સમરત મેવાડ શૂન્ય બની ગયું હતું. પાંચ વર્ષ આ પ્રમાણે ચાલ્યું', પર’તુ એથી મેગલાને જીતી શકાય તેમ નહાતુ, અનુભવી મંત્રી ભામાશાહ અને અન્ય સરદારાની સહાયથી પ્રતા સિહ પોતાના રાજ્યમાં સુધારે। કર્યા, સૈન્યના મુખ્ય મુખ્ય સરદારાને જાગીશ આપવા માંડી, રાજધાની કામલમેરને મજબુત બનાવ્યુ તથા બીજા પહાડી કિલ્લા જે તેના કમમાાં હતા, તેને પણ મજબુત બનાવ્યા. આ સમયે દિલ્હી અને યુરોપ વચ્ચે વ્યાપાર ચાલતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org