________________
ઈતિહાસ ચંપા અનિમિષ નયનેએ વિજયના સુંદર મુખ તરફ જોઇ રહી. વિજય ત્યાંથી તુરતજ ચાલે ગયે. એારડાની બહાર તે નીકળ્યો એટલે એક નેકરે તેના હાથમાં બંધ કરેલું એક પરબી. ડિયું આપ્યું. વિજયે તે લઈ લીધું અને તેને પોતાના વસ્ત્રોમાં છુપાવી મહાલયનો ત્યાગ કરી ગયે, તે કયાં ગયે. એ તે અમે અત્યારે કહી શક્તા નથી, પરંતુ આગ્રાના રાજમાર્ગે થઈને તે કયાંઈક અદશ્ય થઈ ગયે, એટલું જ માત્ર અમે અત્યારે જાણીએ છીએ.
વિજયના ચાલ્યા જવા પછી ચંપા ગહન વિચારમાં પડી ગઈ. અત્યારના બનાવથી તેનું હૃદય ખીન્ન થઈ ગયું હતું અને તેનું સમસ્ત શરીર પ્રસ્વેદથી રેબઝેબ થઈ ગયું હતું. વિજયનાં આજનાં વર્તનથી તેને હદયને સખ્ત આઘાત થયે હતે. તે બારી પાસેથી ધીમે ધીમે એારડાના મધ્યભાગ સુધી આવી તે ખરી; પરંતુ તેનું મરતક ચકર ચકર ફરવા લાગ્યું, તેની આંખેએ અંધારાં આવી ગયાં અને તે મૂચ્છ ખાઈને જમીન ઉપર ઢળી પડી.
પ્રકરણ ૩ જુ.
ઇતિહાસ. “ Historical novels gives us brilliant pictures of history wich from their vividness inake a far deeper impression than the duller pages of historical text
books. »
-M. MACMILLAN. પ્રસ્તુત એતિહાસિક નવલકથાને સમય, તેમાં ભાગ લેતાં પાત્ર અને તેમાં બનતી ઘટનાઓને ભેદ સમજવાને માટે અમે અત્રે ઈતિહાસને છેડે ઘણે પરિચય કરાવીએ, તે તે અસ્થાને ગણાશે નહિ. અમે જાણીએ છીએ કે ઈતિહાસની નિરસ ઘટનાઓને વાંચવાને શ્રમ વાંચકે લેતા નથી, પરંતુ નવલકથાના પ્રવાહમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org