________________
૨૭૬
ભાગ્યવિધાયક ભામાશાહ,
હું પશ્ચાત્તાપ ! ” સલીમે આશ્ચય સૂચક અવાજે કહ્યું. “ પશ્ચાત્તાપ તા ; પરંતુ આ પૃથિવી માર્ગ આપે તે તેના અંદર સમાઈ જાઉં, તેટલી શરમ પણ થાય છે અને તેથી આપને અરજ ગુજારીને કહું છું કે મને યાગ્ય દંડ આપે!–મને ઉચિત શિક્ષા કરી, વ્યારા ખાખા ! તે વિના-યેાગ્ય ઠાકર વાગ્યા વિના હું સુધરી શકવાના નથી.
,,
“નહિ, બેટા! ”શહેનશાહે કહ્યું, “તને પૂરતા પશ્ચાત્તાપ થતા હાવાથી હવે શિક્ષા આપવાની જરૂર નથી, પશ્ચાત્તાપ અને શરમ એ એજ એવી શિક્ષાઓ છે કે જેથી ગમે તેવા દુષ્ટ માણસ પણ સુધરી જાય છે, તેથી તને કાંઇપણ શિક્ષા નહિ કરતાં મારીી આપું છું. ”
“ પરંતુ પ્યારા મામા ! શું હું આપની રહેમને ચેાગ્ય છે કે આપ મને મારીી માા છે ? ” સલીમે આતુરતા સૂચક સ્વરે પૂછ્યું.
??
“ હા, તુ મારી રહેમને સ`દા યેાગ્યજ છે; કેમકે પુત્ર કપુત્ર થાય છે; પરંતુ માવતર દે પણ કમાવતર થતાં નથી અને તેથી તું માીને પાત્ર છે. સલીમ તુ હવે જા અને મારા ખાસ એરડામાં મારી રાહ જો; હું હમણાંજ તારી પાસે આવી પહેાંચું છું.” એમ કહી બાદશાહ અકબરે તેને ત્યાંથી ચાલ્યા જવાની ઇશારત કરી એટલે તે તેને નમીને તુરત જ ચાલ્યે! ગયા.
તે ગયા પછી શહેનશાહે પોતાના દોસ્તુ ફેશને કહ્યું. “પ્યારા મિત્ર ! તમારી ખીખીને માટે હવે તમે શું કરવા માગેા છે? તમને જો કાંઈ હરકત ન હોય અને તમારી કબુલાત હાય, તે હું તેને કેદ કરવાને માગું છું. કારણ કે સ ખટપટનું મૂળ તેજ છે. ’
66
st
નામવર શહેનશાહ !” ફૈજીએ કહ્યું. “ મારી બેવફા ખીખીને માટે આપ ગમે તે કરવાને મુખત્યાર છે; મને તેમાં કાઈ પણ પ્રકારની હરકત નથી.
,,
66
એ
મહેત ખુબ. બાદશાહ અકબરે એમ કહીને પાતાના મંગરક્ષકાને જોરથી ખૂમ મારી. તુરત જ રીએ બાદશાહની સન્મુખ આવીને કુર્નિસ આદશાહ અકબરે તેમને કરડા અવાજે
હુકમ
Jain Education International
»
હૅથિયારબંધ કર્યાં ચાખજાવીને ઉભા રહ્યા. કર્યાં. “ આ ખાતુને
For Private & Personal Use Only
www.jainelibrary.org