________________
શાહજાદા સલીમ.
૨૨૭
એ રૂપસુંદરી મહેરને મેળવીશ અને તેને મારી રાજરાણી બનાવીને
સુખી થઈશ.
""
66
શાહજાદા સાહેબ ! શું એ મનમાહન સુંદરી મહેશને આપ હજુ ભૂલી ગયા નથી ? ઘણીજ આશ્ચર્યની વાત ! પર ંતુ આપ તેને મેળવશે। શી રીતે ? ” મહમદે સ્વાલ કર્યો.
“ મહમદ ! દોસ્ત ! તુ હજી ઉલ્લુજ રહ્યો છે; શી રીતે મેળવશે, એ કાંઇ સ્વાલ છે ! જમીન આસમાન એક થાય; તા પણ હું તેને છેાડનાર નથી, જ્યારે દિલ્હીના તખ્તતાઉસ ઉપર તારા આ મિત્ર વિરાજમાન થો, ત્યારે બિચારા શેર અફગાનની શી તાકાત છે કે તે મહેરને સાચવી શકે ? ગમે તે ભાગે અને ગમે તે ઉ. પાયે હું મહેરને મારી દિલબર બનાવીશ, એ ચાકસ છે અને જ્યારે એમ કરોશ, ત્યારેજ મારા દિલની માગ મુઝાશે. ” શાહજાદાએ આંખા ફાડીને જવાબ આપ્યા.
મહમદે હસીને કહ્યુ, “ પાક પરવરદેગારની મહેરખાનીથી આપની ઇચ્છા જલદી પાર પડા, એમ હું ઇચ્છું છું; પરંતુ શાહ જાદા સાહેબ ! જ્યારે આપ એ લલિત લલનાને મેળવશેા, ત્યારે પેલી ગુલબદન રજીયાનું શું થશે ! શું આપ તેને વિસરી જશે ? ” રથયા ! ” શાહજાદાએ આશ્ચર્ય પામીને કહ્યું. “ નહિ, રજીયાને વિસારી મેલવી મને પાલવે તેમ નથી; કારણ કે મને તેની કેટલાક રાજકીય કામમાં ખાસ કરીને અગત્ય છે, પર ંતુ મહેરની આગળ રજીયા તુચ્છ છે; કાંઇ વિસાતમાં નથી. ’’
66
મહમદે શાખની પ્યાલી લઇને કહ્યું “ સાહેબ ! આપ મહે રને વધુ મહત્વ આપેા છે; પરંતુ મારા મતાનુસાર મદમાતી સ્થૂ લકાય સુંદરી રજીયા મહેરથી જરા પણ ઉતરતી નથી. પછી તો આપ જે ધારતા હા, તે ખરૂં.
""
“ દાસ્ત ! તારૂં' કથન ઠીક છે; પર તુ મહેર તે મહેરજ છે; તેની તુલનામાં રજીયા ટકી શકે તેમ નથી. યા ખુદા ! ચા પરવરદેગાર ! મહેર, હા, મહેરને જ હું મારી રાજરાણી મનાવીશ. શાહજાદ્દો શરાબના બેહદ નીસામાં એલી ઉઠયા.
Jain Education International
For Private & Personal Use Only
77
www.jainelibrary.org