________________
ભાગ્યવિધાયક ભામાશાહ,
મમે હેજી કાઈ પણ ચાક્કસ નિર્ણય ઉપર આવ્યા નથી; પરંતુ મારા વિચાર આ સ્થળના ત્યાગ કરીને સિ ંધના રણની પેલે પાર ચાલ્યા જવાના છે; કારણ કે હવે સ્વભૂમિના ત્યાગ કર્યા સિવાય અન્ય એક પણ માર્ગ અમારા માટે અવશેષ રહેલા નથી અને તેથી હવે તા દૂરના દેશમાં જઇને કેવળ અજ્ઞાત અવસ્થામાં બાકીના જીવનને વ્યતિત કરવું, એજ હિતાવહુ છે. '' પ્રતાપસિ ંહે જવાબ આપ્યા.
૨૧૮
66
"" મહારાણા ! રાયધવલે કહ્યું. “ આપ કેટલેક અંશે નિરાશ થઇ ગયેલા હા, એમ આપનાં વચના ઉપરથી મને જણાય છે; પરંતુ મારે કહેવું જોઇએ કે આપને આ સ્થળના ત્યાગ કરવાનું તથા નિરાશ થવાનુ કશુ પણ પ્રયેાજન નથી. આપ જેવા સ્વદેશા ભિમાની મહાવીરને દરેક ઉપાયે સહાય કરવી, એને હું મારી ફ્રજ સમજતા હૈાવાથી મેગલેાની સામે બચાવ કરવાને મારી પાસે જેટલુ’ સૈન્ય છે, તે આપની સેવામાં અર્પણ કરૂ છુ, એટલુંજ નહિ, પણ અન્ય ઠાકોરાને વિનંતિ કરીને તેમના સૈન્યને પણ આપની સેવામાં અણુ કરાવીશ અને તેથી આપે આ સ્થળેથી ચાલ્યા જવાના વિચાર માંડી વાળવા, એજ ઉત્તમ છે. ”
66
પ્રતાપસિહું તેની આ ઉદારતા જોઇને કૃતજ્ઞતા દર્શાવતા કહ્યુ, “ ઠાકર ! મને સહાય કરવાની તમારી તીવ્ર લાગણી જોઇને હું તમારા ઘણે:જ ઉપકાર માનુ છુ. તમે મને આજ સુધી આશ્રય આપીને તથા મારૂ ચેાગ્ય આતિથ્ય કરીને તમારા જે રૂણી બનાવ્યે છે, તેના ચેાગ્ય બદલા વાળી આપવાની મારામાં શક્તિ નહિ હાવાથી હું તેમાં વધારા કરવાને હવે ઇચ્છતા નથી. માગલેાના વિશાળ સૈન્યની સામે તમારી નાની જાગીરને લડાઇમાં ઉતારીને તમને પણ મારી સ્થિતિમાં કરવી મૂકવા, એ મારી કેવળ મૂર્ખતાજ ગણાય અને તેથી હું હવે જેમ બને તેમ આ સ્થળના ત્યાગ કરી જવાના વિચાર ઉપર આવવા માગું છું.
22
મહારાણાના ઉપર્યુક્ત વચન સાંભળીને રાયધવલ તેના પ્રતિવાદ કરવા જતા હતા; પર ંતુ તેને અટકાવીને મંત્રીશ્વર ભામાશાહે કહ્યું. “ મહારાણુા ! આ સ્થળને ત્યાગ કરીને દૂરના પ્રદેશમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org