________________
ભામાશાહની સ્વદેશર્ભક્તિ.
૧૦
'
ગોવિંદસિહે તથા ભામાશાહે પણ તેના પ્રત્યુત્તરૂપે મદ સ્મિત કર્યું. ત્યારબાદ ક્ષણવાર રહી ગાવિંદસિંહે કહ્યુ . “ મહા રાણા ! માગલાને આપણા આ નિવાસસ્થાનની પણ ખખર પડી ગઈ જણાય છે; કારણકે બાદશાહના અત્યંત માનીતા સેનાપતિ અખદુલરહીમખાં ખાનખાના મેાગલાનું વિશાળ સૈન્ય લઈને આ તરફ ચાલ્યેા આવે છે, એવી ખખર આપશે એક ભીલ હમણાંજ લાન્ચે છે, મને લાગે છે કે આપણને આ સ્થળનો ત્યાગ એકદમ કરીને અન્યત્ર ચાલ્યા જવાની અગત્ય છે. ”
પ્રતાપસિ’હું આ ખખ્ખર સાંભળી લઈને કાંઇક ઢીલગીરીયુક્ત સ્વરથી પૂછ્યું “ પરંતુ સાપણે કયાં ચાલ્યા જઇશું ? મેવાડની આસપાસનું એક પણ સ્થળ આપણા નિવાસને માટે હવે ચેાગ્ય રહ્યુ નથી; કારણ કે મેગલે પ્રત્યેક ગુપ્ત સ્થળથી જાણીતા થઈ ગયા છે અને તેથી તેઓ આપણુને હુવે જરા વાર પણું સુખે બેસવા દેશે નહિ. આ સ્થિતિમાં મારી માન્યતા પ્રમાણે આપણને સિ ંધના રણની પેલે પાર ચાલ્યા જવાની અગત્ય છે. કેમ, ભામાશાહ ! તમારી શી માન્યતા છે ?
17
ભામાશાહ પેાતાને પૂછેલા પ્રશ્નનેા ઉત્તર આપવાને જતે હતા; પરંતુ તે દરમ્યાન ઢાકાર રાયધવલ ત્યાં આવી પડેોંચ્યા અને પ્રતાપસિ ંહને નમન કરીને પૂછ્યું, “શી વાતચિત ચાલી રહી છે, મહારાણા !
""
મહારાણાએ ઠાકોર રાયધવલને હથી આવકાર આપી પેાતાની પાસે બેસાર્યો અને તે પછી ઉત્તર આપ્યા. ઠાકાર ! હાલના સમયમાં ખીજી શી વાતચિત હોય ? મેાગલાને અમારા આ નિવાસસ્થાનની પણ ખખર પડી ગઇ છે અને તેથી તેઓ આ તરફ અમને પકડવાને માટે ચાલ્યા આવે છે, એવા સમાચાર અમારા એક દૂતે આપતાં અમે તે સ ંબંધી વિચાર કરીએ છીએ.” શુ મેગલાને આ સ્થળના પણ પત્તો મળી ગયા ! બહુજ આશ્ચર્યની વાત; પરંતુ આપે તે સંબંધી શે વિચાર કર્યાં છે ?” રાયધવલે આશ્રય દર્શાવતાં પૂછ્યું.
66
૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org