________________
૨૧૬
ભાગ્યવિધાયક ભામાશાહ.
ન લાગે, એવી રીતે તેતેમની આગતા સ્વાગતા કરતા હતા. સુ ધાના પહાડામાં આવીને વસવાથી પ્રતાપસિંહને માગલેાના ત્રાસની ચિંતા એછી થઇ ગઇ હતી અને તેથી તે પોતાના મહારાણાના પદને છાજે તેવી સ્થિતિમાં માનપૂર્વક ત્યાં રહેતા હતા. પ્રતાપ સિંહુ જે કે અહીં આવીને સુખશાંતિમાં પડયા હતા; તે પણ તે પેાતાની પ્રતિજ્ઞા વિસરી ગયા નહેાતેા. તે લાયાણા ગ્રામની બહાર એક સાદી પણ કુટીમાં રહેતા હતા અને નિસ ભેાજન જમીને તથા ભાગવિલાસના ત્યાગ કરીને સાધુ–જીવન ગુજારતા હતા તેનાં માસજના તથા તેના સરદારો વગેરે પણ તેની સાથેજ રહેતાં હતાં અને તેઓ પણ તેનું અનુકરણ કરતાં હતાં. પ્રતાપસિ ંહે આ સ્થળે પા તાના ચિત્તની પ્રસન્નતાને માટે એક વાવ અને એક વિશાળ માગ મ નાવ્યાં હતાં. આ ખાગ માંહેના વિવિધ પ્રકારનાં વૃક્ષેા અને પુષ્પાની મધુર હવામાં તે પાતાના ઘણાખરા સમય ગુજારતા હતા. સુંધાના પહાડામાં આવી નિવાસ કરવાથી તથા ઠાકાર રાયધવલના ઉત્તમ આતિથ્યથી પ્રતાપસિંહને કેટલેક અ ંશે શાંતિનું જે કે ભાન થયુ હતુ. તે પણ હજી તેના હૃદયમાંથી મેગલે તરફની ચિંતાના સર્વથા નાશ થયે નહાતા અને તેથી તે તેમનાથી સદા સાવચેત જ રહેતા હતા. તેણે પોતાના વિશ્વાસુ ભીલેાને માગલાની હીલ ચાલની ખબર રાખવા માટે રાખેલા હોવાથી તેઓ પ્રસંગેાપાત તેને જોઇતી ખબર મેાકલાવતા હતા અને તેથી તે કેટલીક રીતે અગાઉ કરતાં નિશ્ચિત હતા. તે પશુ ચાલાક મેગલે તેના પત્તો કાઇ વખતે પણ મેળવી લેશે, એવી તેને ખાતરી હાવાથી તે બહુજ સંભાળપૂર્વક રહેતા હતા. આ પ્રમાણે કેટલેાક સમય ગુજાયો માદ પ્રતાપસિંહ એક વખતે પેાતે બંધાવેલી વાવના આગળના ચારા ઉપર બેઠા હતા અને અનેક પ્રકારના વિચારામાં લીન થઇ ગયા હતા, ત્યારે ભામાશાહ તથા ગાવીંદસિંહ ત્યાં આવી પહોંચ્યા અને તેને નમન કરીને તેની સામે ઉભા રહ્યા. પ્રતાપસિ હું વિચારનિદ્રામાંથી જાગૃત થઈને તેમની સામે જોયું અને તે પછી મંદ સ્મિત કર્યું.
* પ્રતાપ પ્રતિજ્ઞા નાટકમાં તેના કર્તા રા ી. નપુર એ શુકલ લખે છે । આ વાવ અને મગ હજી પણુ માજુદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org