________________
ભાગ્યવિધાયક ભામાશાહ.
સંધ્યાના સાનેરી આછા પ્રકાશમાં આગ્રાના મૃત્યુચ્ચ મહાલયેનાં શિખરે સુવર્ણ સરખાં દ્વીપતાં હતાં. જાણે સમસ્ત આગ્રા નગર સુવર્ણ થી જડેલુ હાય, એમ જોનારને શંકા થતી હતી. સધ્યા સમયના એ અદ્ભૂત દૃશ્યને અનેક કવિઓએ-અનેક લેખ કાએ જુદી જુદી શૈલીએ અત્યાર માગમચ વારવાર આળેખી બતાવેલ છે; પરંતુ આશ્ચર્યની વાર્તા એ છે કે જ્યારે જ્યારે તેને નિહાળવાના અને તેનું યથાર્થ વર્ણન કરવાના પ્રસંગ આવે છે, ત્યારે ત્યારે નવીનતાનું જ ભાન થાય છે. નવીનતા એ પ્રકૃતિના સામાન્ય નિયમજ છે અને તેથી પ્રકૃતિના એ અમાનુષી સાંય ને માનુષી લેખિની તાદશ્ય ભાવે આળેખી ન શકે એ સ્વાભાવિક છે. પશ્ચિમમાં સૂર્યાસ્ત સમયે સેાનેરી રંગની જે છટા દેખાય છે, તેમાં પશુ નવીનતા અને વિચિત્રતા જોવામાં આવે છે. જગના સર્વ જીવાને સ્વક વ્યમાં પ્રોત્સાહન અર્પનાર ભાસ્કર જ્યારે અસ્તાચળ ઉપર પ્રયાણ કરે છે, ત્યારે પશ્ચિમાકાશમાં જે ચિત્રવિચિત્ર ફ્યા નજરે પડે છે, તેનું વર્ણન કરવું અશકય છે. થાડાજ સમયમાં સૂર્યના અસ્ત થઇ ગયા. આગ્રા નગરના જાહેર માર્ગો ઉપરની લેા કાની લીડ ધીમે ધીમે ઓછી થતી જતી હતી. આ વખતે એક સુÀાલિત મહેલની બારીમાંથી યાવનાવસ્થાએ પહોંચેલી એક ખાળા સૃષ્ટિ-સોંદર્યનું નિરીક્ષણ કરી રહી હતી. તે માળાનુ સાંદ` વણુ નાતિત હતું. તેનું સુગાળ સુંદર મુખ અને તેની સુડોળ સરળ નાસિકા એવી તેા મનહર હતી કે જેમનું યથાર્થ ચિત્ર આળેખવાને લેખક જ્યારે અશકત છે, ત્યારે તેનાં અન્ય અવર્ણનીય અવયવાનુ ચિત્ર આળેખવાના મિથ્યા પ્રયાસ શા માટે કરવા જોઇએ ? હું. ઢામાં એટલુ જ કહેવુ ખસ થશે કે તે બાળા પરમ સુંદરી હતી.
૧૨
સૂર્યના અસ્ત થઈ ગયેલા હેાવાથી અંધકારનું જોર ધીમે ધીમે વધતુ જતુ હતું; તેથી તે ખાળા જયાં ઉભી હતી, ત્યાં એક દાસી આવીને દીપક પ્રગટાવી ગઈ. દીપકના પ્રકાશથી આખા ઓરડા પ્રકાશમાન થઈ ગયા હતા. પરંતુ તેનું તે ખાળાને કશું પણ ભાન નહતું. તે તે। જેમની તેમ માનપણે ઉભી હતી. તેનું સુંદર મુખ ચિંતાયુકત વિચારોથી કરમાઈ ગયુ હતુ અને તેની બન્ને ચક્ષુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org