SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ પારણામ. ii ભાઈને જઈ મન્યે. પ્રતાપસિદ્ધ પેાતાના અધુના આગમની અત્યંત ખુશી થયા. તેઓ બન્ને એકસ ંપથી રહી ભવિષ્યમાં મેવાડને શી રીતે ઉદ્ધાર કરવા, એ વિષે હંમેશાં વિચાર કરતા અને એ રીતે દુ:ખમાં દિવસેા ગાળતા હતા. --- Jain Education International પ્રકરણ ૨ જી. પ્રેમ-પરિણામ. હિન્દુસ્થાનના સમસ્ત એશ્વર્યંયુક્ત આગ્રા શહેરનાં ગગનસુમિત આવાસેાનાં શિખરા, સધ્યા સમયના ઝાંખા પ્રકાશમાં શાલી રહ્યાં હતાં. માગલ શહેનશાહ અકબરે આગ્રાને પાતાની રાજધાનીનુ શહેર બનાવેલુ' હાવાથી હિન્દુસ્થાનના સમસ્ત એશ્વર્યે તે શહેરમાં આવીને નિવાસ કર્યાં હતા. અમે જે સમયની આ નવલકથા લખીએ છીએ, તે સમયે સકળ હિન્દુસ્થાનમાં આગ્રા એ એક અલૈકિક શહેર હતુ. શહેનશાહ અકખર, જો કે પેાતાના જીવનને ઘણું સમય ફત્તેહપુર સીક્રીમાં ગાળતા હતા; તે પણ આગ્રા એ રાજ ધાનીનું શહેર હાવાથી તેને કેટલાક સમય ત્યાં પણ રહેવું પડતુ હતુ. અને તેથી તેણે આગ્રાની શાભા વધારવા ખાસ લક્ષ્ય આપ્યુ હતું. શાહુ અકબરના સમયમાં મેાગલ રાજ્ય પૂ` વિકાસને પામેલું હતુ. આગ્રાના દુ માં ગગનમંડલ સાથે વાતચિત કરી રહેલા અસંખ્ય મહેલા, બંગલાઓ અને આવાસા હતા. તેમાં વિવિધ સ્થળે આવેલાં બજાર, દુકાન, મિનારા, આરસ-પત્થરનાં આવાસા, મસ્જીદે, હિન્દુ દેવાલયા અને ખુદ બાદશાહ અને તેના પરિવારને વસવાનાં મહાલયની એટલી બધી વિપુલતા હતી કે જેનું વર્ણ ન કરવાને માટે એક સ્વતંત્ર પુસ્તકજ લખવુ પડે. આગ્રાના અભેદ્ય કિલ્લાની પાસે થઈને કાલિન્દી યમુના નદી મહત્ત્વ અને ગૈારવ દર્શાવતી વહેતી હતી. કિલ્લાની ચારે દિશાએ માટા મોટા દરવાજાએ આવેલા હતા અને એ પ્રત્યેક દરવાજા ઉપર ખાદશાહી નાખતા સવાર સાંજ વાગતી હતી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy