SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ સ્નેહ સ્વીકાર. ૨૧૩ થઈ રહ્યો છે અને તે માટે પિતાના સૈન્યને વારંવાર મોકલીને મને હેશન કરવામાં કશી પણ મણું મૂકતા નથી. આવી વિપડ્યસ્ત સ્થિતિમાં મારે આ સ્થળને ક્યારે અને કઈ ઘડીએ ત્યાગ કરો પડશે, તે તથા આ સ્થળને ત્યાગ કરીને મારે મારા આસજનને બચાવ કરવાને કયાં નાસી જવું પડશે, તે ચેક્સ નથી અને તેથી મને ચાહવામાં અને મારે નેહ સંપાદન કરવામાં તમને સુખને અંશમાત્ર પણ મળવાને સંભવ નથી. આ કારણથી હું તમને આગ્રહપૂર્વક કહું છું કે તમારે પ્રેમ મને અર્પણ કરીને તેના બદ લામાં મારે નેહ મેળવની વાતને તમે વિસારી દેજે.” અલકાસુંદરીએ ગંભીર ભાવથી કહ્યું “મહારાણા! હવે કયાં સુધી કસોટી કરશે? હું આપને એક વખત કહી ચૂકી છું અને હજુ પણ કહું છું કે હું આપને ખરા હૃદયથી ચાહું છું અને તેથી આપ જે કદાચ મારા સ્નેહને તિરસ્કાર કરશે; તે પણ આપના પ્રતિ મારે જે નેહ બંધાય છે, તેમાં સહેજ પણ ન્યુનતા થશે નહિ.” અલકાસુંદરીની દ્રઢતા જોઈને પ્રતાપસિંહ ઘડીભર વિચાર સાગરમાં ગોથાં ખાવા લાગ્યું. તેને શો જવાબ આપે, એની તેને સમજણ પડી નહિ અને તેથી તે તેના પ્રતિ અનિમિષ નયનેએ જે મનપણે ઉભે રહ્યો. અલકાસુંદરીએ તેને નિરૂત્તર રહેલ જેઈને આવેશપૂર્ણ સ્વરે કહ્યું. “મહારાણા ! હવે શે વિચાર કરે છે ? આ આતુર હદયા બાળાને હવે વધારે શા માટે તલસા છે ?” પ્રતાપસિંહે તેને કાંઈ પણ ઉત્તર આપે નાહ અને પૂર્વવત મનપણે તેની સામે જેતે ઉભું રહ્યો. આ વખતે પણ તેને નિરૂત્તર રહેલ જોઈને અલકાસુંદરીની ધીરજ રહી નહિ તેણે પ્રતાપસિંહની નજીક જઈ તેના ચરણ ઉપર પિતાનું મસ્તક લગાવી દીધું અને પછી ગદગદિત કઠે કહ્યું. “મ. હારાણ ! હૃદયેશ્વર ! ભગવાન સૂર્યનારાયણની સાક્ષીએ હું મારૂં દિલ આપને અર્પણ કરીને મારું મસ્તક આપના ચરણમાં ધરૂં છું. ચાહે તે આપ તેને સ્વીકાર કરો કે ચાહે તે ઠોકર મારે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy