________________
૧૨
ભાગ્યવિધાયક ભામાશાહ.
થયા છે અને તેથી તમે મને ચાહીને તેના બદલામાં મારા પ્રેમ સ’પાદન કરીને જે સુખની આશા રાખી હશે, તેમાં તમને નિરાશા મળશે. અલકાસુંદરી ! આ બધી વસ્તુસ્થિતિના વિચાર કરી મને ચાહવાનુ છેડી દો અને હું આગ્રહપૂર્વક કહુ છુ કે તેમ કરવામાં જ તમારૂ કલ્યાણ છે.” પ્રતાપસિહુ સવિસ્તર હકીકત કહીને તેને સલાહ આપી.
અલકાસુ દરીએ આ સાંભળીને એક નિ:શ્વાસ મૂકી. તેણે કાંઇક દીલગીરી ભરેલા અવાજે કહ્યું. “ એક સ્ત્રી જો એક પુરૂષને તેના અશ્વ અને તેની સંપત્તિને માટે ચાહતી હાય, તે તે તેના પ્રેમ નહિ; કિન્તુ મેહુ જ છે અને તે અધમ છે-સ્વાથી છે. મહારાણા ! હું આપને ચાહું છું, તે આપના પદને કે આપના વૈભવલાસને માટે નહિ; પરંતુ આપના દૈવી ગુણ્ણાને અને આપની સ્વદેશસેવાની દ્રઢ પ્રતિજ્ઞાને માટે જ ચાહુ છુ... અને તેથી માપ સ ધુ હા કે સંન્યાસી હા, ગરીમ હેા કે તવંગર હૈા, મહારાણા હા કે સામાન્ય રાજપૂત હૈ। અને સુખી હૈ। કે દુ:ખી હા, તે તરફ મારે શા માટે ધ્યાન આપવું જોઈએ ? મહારાણા ! આપને ચાઢવામાં મેં સુખની લાલસા રાખી જ નથી અને તેથી આપે જો સવ ભાગવિલાસના ત્યાગ કરીને સાધુજીવન ગુજારવાના નિશ્ચય કર્યો હાય, તા તેની મને શી દરકાર છે ? આપ જેવા નરશ્રેષ્ટ અને પુરૂષાત્તમ પુરૂષનાં પવિત્ર ચરણાની સેવા કરવાને અને આપના સ્વદેશસેવાના પુણ્ય કા માં એક સ્ત્રી જેટલી સહાય પાતાના પ્રાણનાથને કરી શકે તેટલી સહાય કરવાને માટે જ હું આપને ચાહું છું-ખરા હૃદયથી ચાહું છું. અને તેથી મહારાણા ! હું આપને વિન ંતી કરીને કહું છું કે આપ મારા પ્રેમના સ્વીકાર કરી મને અનાથને સનાથ બનાવા.
""
પ્રતાપસિંહ અલકાનુંદરીની મા લાંખી દલીલ સાંભળીને વિચારમાં પડી ગયા. તેણે ક્ષણવાર વિચાર કરીને કહ્યું. અલકા સુંદરી ! તમારા હૃદયની શુદ્ધ લાગણી અને તમારી શુભેચ્છા જોઇને મને ઘણા જ આનંદ થાય છે; પરંતુ તમારી એ લાગણી અને શુભેચ્છા કાયમ ટકી રહેશે કે કેમ, એની મને શંકા રહે છે. તમા જાણેા છે કે મોગલ શહેનશાહ અકબર મને નમાવવા, ખુવાર કરવા અને બની શકે તેા પકડી કૈદ કરવાને માટે બહુ જ આતુર
Jain Education International
For Private & Personal Use Only
66
www.jainelibrary.org