________________
સ્નેહ સ્વીકાર.
૨૦૯
re
અલકાએ ક્ષણવાર વિચાર કરીને જવાબ આવ્યેા. “ કારણ ! કારણ તેા કાંઇએ નથી; પરંતુ ગુણવાન પુરૂષાને કાણુ પક્ષપાત કરતું નથી ? ”
“ એ ઠીક છે; પરંતુ કારણ તા કાંઇક હાવુ જ જોઈએ. ” પ્રતાપે કહ્યું.
27
“ કદાચ હોય પણ ખરૂં, તે જાણીને આપ શું કરશે! ? અલકાએ અર્થસૂચક સ્વરે પૂછ્યું.
“ એને જાણીને હું શું કરીશ, એ સવાલ નિરાળા છે; પરંતુ તમારા મારા તરફ શા કારણથી પક્ષપાત થયા છે, એ જાણવાને તે અહુજ આતુર છું. ” પ્રતાપસિ હૈ ઉત્તર આપ્યા.
66
અલકાએ વિચાર કર્યો કે હવે ધીરે ધીરે અગત્યના સવાલ ઉપર આવવાની અગત્ય છે અને તેથી તેણે કહ્યું. મહારાણા ! આપની પ્રત્યે મારો પક્ષપાત ખાસ કરીને શા કારણથી છે, તે ખરાખર જાણતી નથી; હું જાણું છું. માત્ર એટલું જ કે આપ મેવા ડના પુણ્ય લેાક મહારાણા છે, દેવી પુરૂષ છે, વીશિરામણી છે. અને સગુણસ ંપન્ન રાજેન્દ્ર છે. આપની પ્રત્યેના મારા પક્ષપાતનુ આથી અન્ય કારણુ આપ શું જાણવા માગેા છે ? ”
,,
“ અલકાસુંદરી ! ” પ્રતાપસિહે કહ્યું. “ એક માણુસની માત્ર મ્હાડેથી પ્રશંસા કરવી, એ કાંઇ તેના તરફના પક્ષપાતનું ખરૂં કારણુ નથી.
66
એક
મહારાણા ! ” અલકાએ જરા સ્પષ્ટતાથી કહ્યું. “ પુરૂષ તરફ એક સ્ત્રીના કાઇ પણ પ્રકારના ખાસ કારણ વિના પક્ષપાત હેાવાનુ પ્રેમ-સ્નેહ સિવાય બીજું શું કારણ હાઈ શકે ? આપ આવા સીધા અને સરલ વિષયને સમજી શકતા નથી, એ કેવી વાત?”
""
“ અલકાસુંદરી ! હું તમારી મ યુક્ત વાતને બરાબર સ મજી શકતા નથી; માટે તમારે જે કહેવાનું હાય, તે હજી પણ વધારે સ્પષ્ટતાથી કહેા, તેમાં શું કઈ હરકત છે? ” પ્રતાપસિડે જીજ્ઞાસાથી કહ્યુ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org