SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ સ્નેહ સ્વીકાર. ૨૦૯ re અલકાએ ક્ષણવાર વિચાર કરીને જવાબ આવ્યેા. “ કારણ ! કારણ તેા કાંઇએ નથી; પરંતુ ગુણવાન પુરૂષાને કાણુ પક્ષપાત કરતું નથી ? ” “ એ ઠીક છે; પરંતુ કારણ તા કાંઇક હાવુ જ જોઈએ. ” પ્રતાપે કહ્યું. 27 “ કદાચ હોય પણ ખરૂં, તે જાણીને આપ શું કરશે! ? અલકાએ અર્થસૂચક સ્વરે પૂછ્યું. “ એને જાણીને હું શું કરીશ, એ સવાલ નિરાળા છે; પરંતુ તમારા મારા તરફ શા કારણથી પક્ષપાત થયા છે, એ જાણવાને તે અહુજ આતુર છું. ” પ્રતાપસિ હૈ ઉત્તર આપ્યા. 66 અલકાએ વિચાર કર્યો કે હવે ધીરે ધીરે અગત્યના સવાલ ઉપર આવવાની અગત્ય છે અને તેથી તેણે કહ્યું. મહારાણા ! આપની પ્રત્યે મારો પક્ષપાત ખાસ કરીને શા કારણથી છે, તે ખરાખર જાણતી નથી; હું જાણું છું. માત્ર એટલું જ કે આપ મેવા ડના પુણ્ય લેાક મહારાણા છે, દેવી પુરૂષ છે, વીશિરામણી છે. અને સગુણસ ંપન્ન રાજેન્દ્ર છે. આપની પ્રત્યેના મારા પક્ષપાતનુ આથી અન્ય કારણુ આપ શું જાણવા માગેા છે ? ” ,, “ અલકાસુંદરી ! ” પ્રતાપસિહે કહ્યું. “ એક માણુસની માત્ર મ્હાડેથી પ્રશંસા કરવી, એ કાંઇ તેના તરફના પક્ષપાતનું ખરૂં કારણુ નથી. 66 એક મહારાણા ! ” અલકાએ જરા સ્પષ્ટતાથી કહ્યું. “ પુરૂષ તરફ એક સ્ત્રીના કાઇ પણ પ્રકારના ખાસ કારણ વિના પક્ષપાત હેાવાનુ પ્રેમ-સ્નેહ સિવાય બીજું શું કારણ હાઈ શકે ? આપ આવા સીધા અને સરલ વિષયને સમજી શકતા નથી, એ કેવી વાત?” "" “ અલકાસુંદરી ! હું તમારી મ યુક્ત વાતને બરાબર સ મજી શકતા નથી; માટે તમારે જે કહેવાનું હાય, તે હજી પણ વધારે સ્પષ્ટતાથી કહેા, તેમાં શું કઈ હરકત છે? ” પ્રતાપસિડે જીજ્ઞાસાથી કહ્યુ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy