________________
૨૦૮
ભાગ્યવિધાયક ભામાશાહ.
ઇચ્છાને તૃપ્ત કરવાની ખાતર હું અત્રે માવી છું. આજ આપના પવિત્ર દન કરીને હું કૃતાર્થ થઇ છે.
:>
પ્રતાપસિ’હૈ હસીને કહ્યુ, “ વાહ, વાહ, રાજકુમારી ! તમે ઉત્તર તા સારા આપ્યા, પરંતુ મેવાડને પુણ્યàાક મહારાણેા પ્રતાપસિદ્ઘ આ દુનિયાઉપર નથી; હવે તે તેના બદલે સીધા-સાદે રાજપૂત પ્રતાપજ છે અને તેથી તમે કેાના દર્શન કરીને કૃતાર્થ થાએ છે?”
અલકાએ જવાબ આપ્યા. “ મહાપુરૂષા પેાતાની પ્રશંસા સ્વમુખે કરતાં નથી; તે તે હમેશાં લઘુતાજ બતાવ્યા કરે છે અને એજ એમની પ્રભુતાનુ લક્ષણ છે. આપ ભલે પેાતાને સીધાસાદા રજપૂત માનતા હે; પરંતુ હું તે આપને મેવાડના પુણ્યલેક મહારાણા ગણું છું અને તેથી આપના દશન કરીને કૃતાર્થ થઈ છુ”
અલકાસુ દરી ! મારી પાસે નથી રાજપાટ કે નથી વૈભવવિલાસ, નથી વિશાળ સૈન્ય કે નથો અખુટ સોંપત્તિ અને નથી ધનદોલત કે નથી રાજ્યચિન્હ, તે 'છતાં તમે મને મેવાડના મહા રાણા શી રીતે ગણે છે ? તે હું સમજી શકતા નથી.” પ્રતાપસિંહે કહ્યુ .
“ એ વાત ખરી છે કે આપની પાસે એ બધાં બાહ્ય સાધના નથી; પરંતુ તેથી શું થઇ ગયુ? આપની એજસ્વિની મુખમુદ્રા, આપના ભવ્ય દેખાવ, આપની તીવ્ર આંખા, આપના આજાતુ માહુ અને તે ઉપરાંત આપની વીરતા, આપની સ્વદેશપ્રીતિ, આપની સ્વમાન સાચવવાની દ્રઢતા અને આપની મેવાડના ઉદ્ધાર કરવાની ક્રૂઢ પ્રતિજ્ઞા આદિ હજી પણ આપનામાં છે અને તેથી હું આપનેજ મેવાડના મહારાણા ગણું છું. ” અલકાએ જવાબ આપ્યા.
“ આ વખતે હું મેવાડના મહારાણા નિહું હોવા છતાં પણ જ્યારે તમે મને ઠરાવા છે, ત્યારે મને લાગે છે કે તમારા માશ તરફ પક્ષપાત છે. ” પ્રતાપસિ હે કહ્યું.
"L
હા, આપ જો એને પક્ષપાત ગણતા હૈ, તે હું પણ તેને પક્ષપાત ગણું છું, ” અલકાએ કહ્યુ,
“ પરંતુ મારા તરફ પક્ષપાત રાખવાનું તમને શું કારણુ છે ? ” પ્રતાપસિંહે પૂછ્યું .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org