________________
રક્સ
ભાગ્યવિધાયક ભામાશાહ તમારી ગુપ્ત વાત જાણીને હું શું કરીશ, એ સ્વાલ પૂછે. વાનું તમને કાંઈ પ્રજન નથી, પરંતુ એને જાણવાનું તે મને પ્રયોજન છે. મારી પ્યારી સખીની ગુપ્ત વાત જાણવાને શું મને અધિકાર નથી?” લલિતાએ પ્રયજન કહી બતાવતાં પૂછયું.
રાજકુમારી વિચામાં પડી ગઈ. લલિતાને હવે શો ઉત્તર આપ, તેની એને સમજણ પડી નહિ. તે કેવળ નિરૂત્તરજ રહી. - લલિતાએ જરા રોષપૂર્વક કહ્યું “ભલે, જે તમારી ગુપ્ત વાત જાણવાનો મને અધિકાર ન હોય, તે હું આ ચાલી. તમે ત. મારે એકલા બેઠા બેઠા વિચાર કર્યા કરે.” ' ' એમ કહી લલિતા જરા ચાલી એટલે રાજકુમારીએ તેને પાલવ પકડી રાખીને કહ્યું. “કયાં જાય છે, લલિતા? શું તને મારે ઉપર રીસ ચડી છે?”
“ હાસ્તો વાતને મારાથી છુપાવે છે શા માટે ?” લલિતાએ જવાબ આંખે.
મારી સખી!” રાજકુમારીએ તેને પિતાની પાસે બેસારતાં કહ્યું. “તારાથી મેં કઈ વાતને છૂપી રાખી છે કે આ વાત તને ન કહું?”
“ તે પછી ઝટ કહી નાખોને ? મોંઘા શા માટે થાઓ છો અલકાબહેન!” લલિતાએ મજાક કરતાં કહ્યું.
“તું સાંભળી તે ખરી; હું તને એજ વાત કહું છું. મેવા ડના મહારાણા પ્રતાપસિંહ દુઃખના માર્યા આપણુ અતિથિ થઈને આવ્યા છે અને પિતાજીએ તેમને આશ્રય આપે છે, એ વાતને તે તું જાણે છે ને?” અલકાસુંદરીએ વાતની શરૂઆત કરી.
હા, એ તો હું જાણું છું, પરંતુ તેથી તમે શું કહેવા માગે છે?” લલિતાએ અધિરતાથી પૂછ્યું.
એજ કે હું તે મહારાણને ચાહું છું અને તે હમણાથી નહિ પરતું આજથી બે વર્ષ પહેલાં જ્યારે તેમની સ્વદેશપ્રતિની અપૂર્વ વાત મેં છાંભળી હતીત્યારથી તેમને ચાહું છું. મોગલોના ત્રાસથી .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org