SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરીશ્વર અને સમ્રાટ. મ નહિ. મારા સમજવામાં તે એમજ હતુ કે આપને મારા સુબેદાર તરફથી વાહન વગેરેની સગવડ કરી આપવામાં આવશે એટલે આપ સુખપૂર્વક અત્રે આવી શકશે; પર ંતુ આપના કથનથી મારી એ સમજણુ અસત્ય ઠરે છે અને તેથી મારી એ ગેરસમજણુને લઇ આપને મુસાફરીમાં જે જે મુશ્કેલીએ અનુભવવી પડી હાય, તે માટે હું પુન: આપની માડ઼ી ચાહું છું.” kr નામવર માદશાહ સૂરિજીએ કહ્યું. “ આપની કૃતજ્ઞતાં માટે હું આપના અહેશાનમંદ છું; પરંતુ જ્યારથી મેં' મુનિધમ ના સ્વીકાર કર્યા છે, ત્યારથી ઉપદેશને માટે જૂદે જૂદે સ્થળે મારે પૈ દલ મુસાફરી કરવી પડતી હાવાથી તેમાં કેટલીક મુશ્કેલીઓને અનુ ભવવી પડે છે; પરંતુ એ મારા મુનિધર્મના ક્રુજ હાવાથી તેમ કરવામાં મને લેશ માત્ર પશુ દુ:ખ ઉપજતુ નથી અને તેથી તે માટે આપે મારીી માગવાની કશી પણ આવશ્યકતા નથી. ” ܀ 66 ‘ સૂરિજી ! એ આપના પરાથી હૃદયની ઉત્તમતાની સાક્ષી પૂરે છે. હું આપની મુસાફરીની હકીકત જાણવાને બહુજ ઈન્તેજાર છું અને તેથી કૃપા કરી મને તે કહી સંભળાવશે. બાદશાહ જીજ્ઞાસાથી કહ્યું; "" સુરીશ્વરે તેના કાંઇ પણ જવાબ આપ્યા નહિ. એટલે તેણે બીરખલ તરફ જોઈને કહ્યું. “ રખલ ! સૂરિજી પાતાની મુસાફ્રીના હાલ પોતે કહેવાને ખુશી નથી, માટે તેમને મામ ત્રણ કરવાને જે એ કમ ચારી ગયા હતા, તેમને અત્રે ખેલાવે; તેમની પાસેથી આપણે સર્વ હકીકત જાણી શકીશુ ?? બીરબલ જો હુકમ કહીને બહાર આવ્યે અને મને ક ચારીઓને ખેલાવી લાવવાને માટે એક પહેરેગીરને આજ્ઞા આપીનેતે પુન; અંદર આવીને પેાતાના સ્થળે બેઠા. થાડી વારમાંજ તે ઉભય કર્મચારીઓ ખાદશાહની હજુરમાં આવી કુર્નિસ બજાવીને ઉભા રહ્યા, બાદશાહે તેમાંના એકને કહ્યુ, “ કમાલ ! ” “ ખુદાવંદ ! કમાલે નમ્રતાથી કહ્યુ. “ આચાય શ્રી હીરવિજયસૂરિજીની મુસાફરીના સવિસ્તર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy