________________
સૂરીશ્વર અને સમ્રાટ.
મ
નહિ. મારા સમજવામાં તે એમજ હતુ કે આપને મારા સુબેદાર તરફથી વાહન વગેરેની સગવડ કરી આપવામાં આવશે એટલે આપ સુખપૂર્વક અત્રે આવી શકશે; પર ંતુ આપના કથનથી મારી એ સમજણુ અસત્ય ઠરે છે અને તેથી મારી એ ગેરસમજણુને લઇ આપને મુસાફરીમાં જે જે મુશ્કેલીએ અનુભવવી પડી હાય, તે માટે હું પુન: આપની માડ઼ી ચાહું છું.”
kr નામવર માદશાહ
સૂરિજીએ કહ્યું. “ આપની કૃતજ્ઞતાં માટે હું આપના અહેશાનમંદ છું; પરંતુ જ્યારથી મેં' મુનિધમ ના સ્વીકાર કર્યા છે, ત્યારથી ઉપદેશને માટે જૂદે જૂદે સ્થળે મારે પૈ દલ મુસાફરી કરવી પડતી હાવાથી તેમાં કેટલીક મુશ્કેલીઓને અનુ ભવવી પડે છે; પરંતુ એ મારા મુનિધર્મના ક્રુજ હાવાથી તેમ કરવામાં મને લેશ માત્ર પશુ દુ:ખ ઉપજતુ નથી અને તેથી તે માટે આપે મારીી માગવાની કશી પણ આવશ્યકતા નથી. ”
܀
66
‘ સૂરિજી ! એ આપના પરાથી હૃદયની ઉત્તમતાની સાક્ષી પૂરે છે. હું આપની મુસાફરીની હકીકત જાણવાને બહુજ ઈન્તેજાર છું અને તેથી કૃપા કરી મને તે કહી સંભળાવશે. બાદશાહ જીજ્ઞાસાથી કહ્યું;
""
સુરીશ્વરે તેના કાંઇ પણ જવાબ આપ્યા નહિ. એટલે તેણે બીરખલ તરફ જોઈને કહ્યું. “ રખલ ! સૂરિજી પાતાની મુસાફ્રીના હાલ પોતે કહેવાને ખુશી નથી, માટે તેમને મામ ત્રણ કરવાને જે એ કમ ચારી ગયા હતા, તેમને અત્રે ખેલાવે; તેમની પાસેથી આપણે સર્વ હકીકત જાણી શકીશુ
??
બીરબલ જો હુકમ કહીને બહાર આવ્યે અને મને ક ચારીઓને ખેલાવી લાવવાને માટે એક પહેરેગીરને આજ્ઞા આપીનેતે પુન; અંદર આવીને પેાતાના સ્થળે બેઠા. થાડી વારમાંજ તે ઉભય કર્મચારીઓ ખાદશાહની હજુરમાં આવી કુર્નિસ બજાવીને ઉભા રહ્યા, બાદશાહે તેમાંના એકને કહ્યુ, “ કમાલ ! ”
“ ખુદાવંદ ! કમાલે નમ્રતાથી કહ્યુ.
“ આચાય શ્રી હીરવિજયસૂરિજીની મુસાફરીના સવિસ્તર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org