SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ભ્રાતૃસ્નેહ. હું દ્રોહી શક્તસિહુ ! અહી તું મારા પ્રાણ લેવાને માન્યા નથી, તે પછી અહી આવવાની તારી શી મતલબ છે, તે હું સમજી શકતા નથી. તારે જો પૂર્વીનુ વેર વાળવું હોય તે તલવારને મ્યાનમાંથી બહાર કહાડ, શું જોઇ રહ્યો છે ? ’ “ ડિલ ભ્રાતા ! મારી અહીં આવવાની મતલબ મેં કરેલ પાપનું પ્રાયશ્ચિત્ત લેવાનીજ છે. મધુના, સ્વાતિના, સ્વદેશના અને સ્વધર્મના ત્યાગ કરી મેગલાના શરણે જઇને મેં જે પાપકર્મ કર્યું. છે-જે ક્રોડ કર્યા છે-જે વિશ્વાસઘાત કર્યાં છે, તેનુ આપના હસ્તેથી પ્રાયશ્ચિત્ત લેવાને માટેજ હું આપની સન્મુખ આવીને ઉત્તા છું. માટે આપની પુનિત તલવારને આપના આ લઘુ મોં ઉપર ચલાવી તેને સ્વર્ગ ના અધિકારી બનાવા, ભાઇ ! શા માટે દ્વીલ કરી છે? ' શસિ ડે આંખેામાં મલ્લુ લાવીને કહ્યું શક્તસિંહના ઉપર્યું કત વચના સાંભળી પ્રતાપસિહ તેના આગમનનું કારણ સમજી ગયા. તેના શેકગ્રસ્ત મ્હાડા ઉપર હર્ષોંની છાયા છવાઈ ગઈ. તેણે આનંદ પામતાં પામતાં કહ્યું. શક્તસિંહ ! શું મારી ધારણા ખરી છે ? શુ' તને તે કરેલ પાપના પશ્ચાત્તાપ થાય છે ? ” ભાઈ “ હા, વડિલ બન્ધુ ! આપના અને જન્મભૂમિ મેવાડના કરેલ વિશ્વાસઘાત અને દ્રોના મને હવે સંપૂર્ણ પશ્ચાત્તાપ થાય છે. સ્વદેશના રક્ષણ માટે અને જાતિભાઇએની સ્વતંત્રતા જાળવવા માટે આપે તથા રાજપૂત વીરાએ સમરક્ષેત્રમાં જે વીરત્વ ખતાવી આપ્યું છે, તે જોઇને વેરથી ઉન્મત બનેલું મારૂ મન શાંત થઇ ગયુ છે-મારા મિથ્યા ગર્વ ગળી ગયા છે અને તેથી આપની માં યાચવા અને તેનું પ્રાયશ્ચિત્ત મેળવવા હું આપની પાછળ દોડી આન્યા છું. આપને જો મારા વિશ્વાસ ન આવતા ડાય તે માટે કહેવુ જોઇએ કે માપની પછવાડે લાગેલા બન્ને માગલ સ્વારાના મે નાશ કરી નાંખ્યા છે અને તે શા માટે ? માપના પ્રાણ મચા વવા માટેજ. શું હજી પણ આપને મારા વિશ્વાસ આવતા નથી ?” શતસિહે લખાણુ ખુલાસા કરતાં પૂછ્યું, ન Jain Education International 66 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy