________________
ભાગ્યવિધાયક ભામાશાહ. પિતાના બંધુ ઉપ૨નું વેર વાળવાની ખાતર આ યુદ્ધમાં ભાગ લેવાને આવ્યું હતું, પરંતુ તેણે જ્યારે પોતાના જ્યેષ્ટ બંધુને ઘાયલ થઈને લડાઈના મેદાનમાંથી નાશી જતો જોયે, ત્યારે તેનું હદય બ્રાતુનેહથી કેમળ બની ગયું અને પિતાના જ્યેષ્ટ બ્રાતાની દેશદાઝ અને તેની સ્વદેશભકિત જોઈને તેની આંખમાંથી અશ્રુ ઓની ધારા વહેવા લાગી. પોતાના બંધુને આવા દુઃખના સમયમાં અવશ્ય સહાય કરવી જોઈએ. એમ વિચારી શક્તસિંહ તુરતજ ઘોડેસ્વાર થઈ પ્રતાપસિંહ જે દિશા તરફ ગયે હતું, તે તરફ રવાના થયે. શેડે દૂર જતા મેગલ ઘેડેસ્વારને પિતાના બંધુ પાછળ દેડયા જતા જોઈને તે તુરત તેમની પાસે પિતાને ઘડે દેડાવી ગયે અને તેમની સાથે યુદ્ધ કરીને તેમને બંનેને પરલેક પોંચાડી દીધા.
શકતસિંહ જે કે પોતાને લઘુ બંધ હતા, પણ તે મેવા ડને શત્રુ બનીને મેગલોનાં શરણે ગયા હતા અને તેના પક્ષમાં રહીને ખુદ જન્મભૂમિને પરતંત્ર કરવાને માટે જ આ યુદ્ધમાં આવ્યા હતેતેથી પ્રતાપસિંહ તેને જોઈને શુદ્ધ થયે. તેણે પોતાની તલવારને મ્યાનમાંથી અહીં બહાર ખેંચતાં કહ્યું. “કેણ શકતસિંહ? આવી રીતે મને એકલે નાશી જતા જોઈને શું તું મારા પ્રાણ લેવાને આવ્યો છે કે ? ભલે, ચલાવ તારી તલવારને.”
શકતસિંહ ગળદુ કંઠે કહ્યું. “મોટા ભાઈ ! હું આપના પ્રાણ લેવાને નથી આવ્યું, પરંતુ મેં કરેલ પાપનું પ્રાયશ્ચિત્ત લેવાને આવ્યો છું.”
એમ કહીને તે ઘડા ઉપરથી નીચે ઉતરી ગયા અને પ્રતાપ સિંહને વિનયથી નમસ્કાર કરીને સામે ઉભે રહો. પ્રતાપસિંહ શકતસિંહનું આ વર્તન જોઈને વિચાર કરવા લાગ્યો કે શું આમાં મોગલનું કાંઈ કપટ તે નહિ હેય ને? પ્રતાપસિંહે કાંઈ ઉત્તર આપે નહિ, એટલે શક્તસિંહે કહ્યું. “મેવાડપતિ! શું વિચાર કરે છે? આપના કુળક્લક ભાઈને અને મેવાડના શત્રુને તલવારથી આપ પ્રાયશ્ચિત્ત આપતાં કેમ અચકાઓ છો?” - પ્રતાપસિંહે વિચાર નિદ્રામાંથી જાગ્રત થઈને કહ્યું. “દેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org