________________
ભાતૃસ્નેહ
અવાજ સાંભળતાં તેણે પાછળ જોયુ, તા એ માગઢ સ્વારી પેાતાના તરફ આવતા હતા. એ જોઇને પ્રતાપે ચેતકને પાછે જોરથી ઢોડાવવા માંડયા. અશ્વરાજ ચેતક પવનવેગે ચાલ્યા જતા હતા, એટલામાં માગમાં એક નદી આડી આવી. પ્રતાપસિહુ અશ્વની લગામ જા ખેચી, પરંતુ સ્વામીભક્ત અશ્વ તેના કખજે રહી શકયા નહિ અને તેણે એકજ કુદકે નદીને પેલે પાર પાતાના સ્વામીને મૂકી દીધા, પાછળ ચાલ્યા આવતા બન્ને માગલસ્વારા નદી પાસે આવીને અટકી ગયા. તેમણે પેાતાના અશ્વોને નદીને પેલે પાર જવા ઘણી એડીએ મારી, પરંતુ તે નદી પાર કરવાને અશકત હોઈ તેમની મહેનત વૃથા ગઇ. નદીને પાર કર્યો પછી પ્રતાપસિંહુ અશ્વને ધીમે ધીમે ચલાવતા આગળ વધતા હતા, ત્યારે માતૃભાષામાં પેાતાને કાઇ એલાવતુ' હાય, એમ તેને જ ણાયું. તેણે તુરત જ પાછળ ફરીને જોયું તેા એક ઘેાડેસ્વાર જોરથી પેાતાના તરફ ઘેાડા દોડાવતા આવતા હતા. પ્રતાપસિંહ વિચાર કર્યો કે પ્રથમ એ મેાગલ જેવા જણાતા ઘેાડેસ્વારો આવતા હતા તેને બદલે હમણાં આ એકજ ઘેાડેસ્કારને જોઉં છું અને વળી તે મને માતૃભાષામાં ખેલાવે છે, તેનુ શું કારણ હશે ? તે વધાર ઘેાડેસ્વાર કાણુ હશે ? શુ તે શત્રુ હશે કે મિત્ર હશે ? ભલે, ગમે તે હાય, મને તેની શી દરકાર છે ? એમ વિચાર કરી તેણે પાતાની કમ્મરે લટકતી તલવાર ઉપર હાથ નાંખ્યા કે તુરતજ પેલા ઘેાડેસ્વાર તેની સન્મુખ આવી પહોંચ્યા. પ્રતાપસિં હુ એ ઘેાડેસ્વારને જોઇ આશ્ચ યમાં ડુબી ગયા અને તેના મુખ ઉપર ક્રોધની છાયા સ્પષ્ટ જણાવા લાગી. તે આવનાર ઘેાડેસ્વાર પ્રતાપસિંહના નાના ભાઈ શકતસિદ્ધ હતા. આ બંને ભાઈઓને માલ્યાવસ્થાથી આહેરિયા નામક મહાત્સવ ઉજવતાં દુશ્મનાવટ બંધાણી હતી. પ્રતાપસિહે પેાતાના ભાઈ શક્તસિંહને મેવાડના ત્યાગ કરી જવાની તે સમયે આજ્ઞા કરેલી હાવાથી તે માગલ શહેનશાહ અકબરને શરણે ગયા હતા. બાદશાહે તેને પોતાના સૈન્યમાં સારા ડાા આપ્યા હતા. બાદશાહ અકબ મની કુટીલ રાજનીતિથી અનેક કુલાંગાર રાજપુતા તેના પક્ષમાં ભળી ગયા હતા અને દેશના શત્રુ ખની બેઠા હતા. શક્તસિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org