________________
ભાગ્યવિધાયક ભામાશાહ.
ત્રતાની બેડીમાં જકડી નાંખવું, એ ઉચિત નથી. ભગવાન એકલિંગછની કૃપા હશે તે ભવિષ્યમાં મેવાડને સ્વતંત્ર કરવાને પુનઃ પ્રયત્ન કરીશ. માટે હાલ તે ઝાલારાજની વિનતિને સ્વીકાર કરે, એજ ગ્યા છે. સાથુનયને અનિચ્છાએ પણ પ્રતાપસિંહે સમરભૂમિને ત્યાગ કરવા પોતાના પ્રિય ઘોડા ચેતકને બીજી દિશામાં ફેરવી એડી મારી. ચેતક સ્વામીની ઈચ્છા સમજી જઈને સમરક્ષેત્રને ત્યાગ કરી દેડવા લાગે.
પ્રતાપસિંહના ચાલ્યા જવા પછી વિરવર ઝાલારાજ માનસિંહે રણભૂમિમાં શત્રુઓ સાથે લડતાં કેવી રીતે પ્રાણનું બલિદાન આપયું તેમજ બાવીશ હજાર રાજપૂતેમાંથી કેટલા હજાર રાજપૂ તેને યુદ્ધમાં ઘાણ નીકળી ગયે, એ ઈતિહાસના વાંચક સારી રીતે જાણતા હોવાથી અમે તે વિષે વિસ્તૃત વિવેચન કરવાનું સાહસ કરતા નથી, પરંતુ અત્રે માત્ર એટલું જ કહીને આ શેકમય પણ ગરવ પૂર્ણ ઘટના ઉપર પડદે નાંખવા માગીએ છીએ કે હદીઘા ટના પ્રસ્તુત યુદ્ધમાં ચાર હજાર રાજપૂત વીરેના પ્રાણનું બલિદાન અપાયું હતું અને મેગલ સૈન્યના સેનાપતિ રાજા માનસિંહના ગળામાં વિજયમાળા આરે પાણી હતી.
પ્રતાપસિંહ ઝાલાજની વિનતિને સ્વીકાર કરી સમરક્ષેત્રને ત્યાગ કરવા પિતાના અશ્વ ચેતકને એડી મારી, એટલે તે નિમકહલાલ અશ્વરાજ કમલમેર તરફ જોરથી દડવા લાગ્યું. પ્રતાપ સિંહના શરીરે જેમ અનેક જખમો થયા હતા, તેમ તેના સ્વામી ભક્ત ચેતકને પણ અનેક જખમે થયા હોવાથી તે બરાબર દેડી શકતે નહેાતે, પરંતુ પિતાના સ્વામીની ઇચ્છાને જાણે તેને બચાવ કરવાની ખાતર તે પિતાના સમસ્ત બળને એકત્ર કરીને દેડ્યો જતો હતો. પ્રતાપસિંહના નાશી જવાની ખબર કેઈ પણ મેગલ સરદારો કે સેનિકને પડી હતીપરંતુ એક મોગલ સરદાર કે જે યુદ્ધ થતું હતું ત્યાંથી જરા દૂર ઉભે હતે તેણે રણક્ષેત્રમાંથી કેઈને નાશી જતાં જોઈને પોતાના બે ઘોડેસ્વારેને તેની તપાસ કર વાને તેની પાછળ દેડાવ્યા. પ્રતાપસિંહે થેડે દૂર ગયા પછી અશ્વને ધીમે ધીમે ચલાવવા માંડયે, પરંતુ એટલામાં ઘડાની ખરીઓના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org