________________
ભાતૃસ્નેહ.
“ મેવાડપતિ ! અમે ક્ષત્રિયાના એ ઉમદા સૂત્રને સહેજ પણ ભુલી ગયા નથી; પરંતુ જયની જરા પણ આશા રહેલી નથી અને વિશેષમાં કુમાર અમરસિ’હુ પણ ઘાયલ થયેલ છે; તેમ છતાં વિ ક પ્રાણ ગુમાવવા, એ શું ચાગ્ય છે ? અમારા સર્વરના રચાર એવા છે કે, જે આ યુદ્ધમાંથી આપને બચાવી શકીએ, તેા કાળાં તરે પણ મેવાડને પુન: સ્વત ંત્ર કરી શકશું. માટે મહારાણા ! કૃપા કરીને મસારી વિનંતિના સ્વીકાર કરો અને રણભૂમિના સત્વર ત્યાગ કરા ” ઝાલાપતિ માનસિ ંહ વિનતિના રૂપમાં કહ્યું.
“ મહારાણા ! આપને માપના પ્રાણની કાંઈ ક્રમ્મત ન હાય તા ભલે; પરંતુ મેવાડના ઉજ્જવલ ભવિષ્યના વિચાર કરી તથા અમારા ઉપર દયા લાવી આલારાજની વિનંતિના સ્વીકાર કરો. ” મંત્રી ભામાશાહે પણ વિનંતિ કરી.
t
પ્રતાપસિંહે ઘડીભર વિચાર કરીને ઉત્તેજીત સ્વરથી કહ્યુ મારા પ્રિય સરદારા ! તમારી વિનતિ વ્યાજબી હશે, એમ હું માનું છું અને તેના જે હું સ્વીકાર નહિં કરૂં', તેા તમને દુ:ખ થશે, એ પણ હું જાણું છું; તેમ છતાં હું તમારી વિનતિના સ્વીકાર કરી શકતા નથી, તમે મને યુદ્ધક્ષેત્રને ત્યાગી જવાનુ સૂચવેા છે, પણ તેથી શુ ખાપારાવળના વંશજોને શિરે કલંક નહિ ચાંટે કે ? શુ પ્રતાપસિંહ પેાતાના સરદારા અને સૈનિકને યુદ્ધમાં મૃત્યુના મુખમાં છેાડી, દેશ પ્રત્યે એવફા થઇને રણક્ષેત્રમાંથી ચાલ્યા જશે કે ? ”
•
મહારાણાને આગ્રહથી સમજાવવાના આ સમય નથી, એમ વિચારી ઝાલારાજ માનસિ હૈ પ્રતાપસિહુના સેવક પાસેથી રાજછત્ર લઈ લીધું અને તેને પેાતાના એક અનુચરને આપી તેને 1તાના શિરે ધરી રાખવાની આજ્ઞા ફરમાવી. એ રીતે કૃત્રિમ મેવાડપતિ બનીને મસિહુ પેાતાના શૂરા સૈનિક સાથે યવન સેનામાં ઘુસી ગયા અને વીરતાપૂર્વક યુદ્ધ કરવા લાગ્યા. મત્રી ભામાશાહે મહારાણાને એક વખત ફરીથી સમરક્ષેત્ર ત્યાગી જવાની આગ્રહથી વિનતિ કરી. પ્રતાપસિંહુ આ સર્વ ઘટના જોઇને આશ્ચ પામ્યા. તેણે વિચાર કર્યો કે જ્યારે જયની એક પશુ આશા રહી નથી, ત્યારે નાહક પ્રાણ ગુમાવવા અને મેવાડને સદાને માટે પરત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org