SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ્યવિધાયક ભામાશાહ. ઉપાયે પેાતાના મહારાણાને બચાવવાના નિશ્ચય ઉપર તુરત આવી ગયા. એક ક્ષણના પણ વિલંબ કર્યા વિના, એ ત્રણ સરદારી પ્રતાપ સિ'હુની નજીકમાં આવી પહેાંચ્યા. એક સરદારે ધીમેથી કહ્યુ, ' મહારાણા ! ” રણમદને લઈ ઉન્મત થયેલા પ્રતાપસિ ંહે જાણે કાંઈ સાંભન્યુ જ ન હેાય તેમ પૂર્વની પેઠેજ લડવાનું શરૂ શખ્યું, એટલે તે સરદાર જરા જોરથી ખાલી ઉચે, “ મહારાણા ܕ પ્રતાપસિંહે આ વખતે તે સરદાર પ્રતિ જોઈને મંદ સ્મિતથી પૂછ્યું, “ કેમ ઝલાપતિ ! શુ ખબર છે ? ’' "> 'તે સરદાર કે જેનુ' નામ ઝાલારાજ માનસિંહ હતુ, તેણે વિનયથી કહ્યું . 66 મહારાણા મેવાડપતિ ! સાવધ થાઓ. આપણા સૈન્યમાં માટી ખુવારી થઈ ગઈ છે અને શત્રુસૈન્ય જોર ઉપર આવી ગયું છે; માટે આ વખતે આપણને વિજય મળે તેમ જણાતુ નથી. આપ હવે સ હેસ કરવાનું મૂકી દે; કેમકે ન કરે નારાયણ ને કદાચ અવળે। મનાવ અની જાય, તે મેવાડના પુનરૂદ્ધારની સર્વ મા શાના નાશ થશે. આપ જો આ યુદ્ધમાં ખચશે, તે ભવિષ્યમાં ચેાગ્ય અવસરે શત્રુઓને આપણેા હાથ ખતાવી શકશું અને પરમાત્માની કૃપા હશે, તા મેવાડની સ્વતંત્રતા પુન: મેળવવા ભાગ્યશાળી થશું.” પ્રતાપસિંહના મુખ્ય પ્રધાન ભામાશાહે કહ્યું. “ મહારાણા ! આલારાજ કહે છે, તે અક્ષરશ: સત્ય છે. આપ જો સાહસ કરીને પ્રાણનુ જોખમ અત્યારેજ વ્હારી લેશેા, તે ભવિષ્યમાં પ્રિય દેશ મેવાડની શું સ્થિતિ થશે, તેના આપ જરા વિચાર કરી જુઓ 31 Jain Education International પ્રતાપસિહે આશ્ચર્ય પામતાં કહ્યુ, “ ઝાલારાજ ! ભામા શાહુ ! તમે બન્ને કેમ આમ નિરૂત્સાહ થઇ ગયા છે ? પ્રાણાંત કષ્ટો સહન કરવા છતાં શું આપણને વિજય મળી શકશે નહિ ? ભગવાનની આપણા ઉપર અવકૃપા હશે અને આપણા પરાજય નિશ્ચિત થઇ ગયા હશે, તેા પછી આ ક્ષણભંગુર દેહને માટે માટલી મુધી ચિ'તા શી ? હતો ના કાવ્યતિ સ્વર્ગ નિત્યા થા મોન્યને મશ્ચિમ એ સૂત્રને તમે કેમ ભૂલી જાવ છે ? ” For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004915
Book TitleJain Narratna Bhamashah
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N025
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy