________________
ભાતૃત
નહિ. ક્રોધાંધ થઇને તથા વિકાળ સ્વરૂને ધારણ કરીને એક ગાંડા મનુષ્યની જેમ પાતાની તલવારને ચલાવતા ત ઘુમવા લામ. પ્રા પના અમાનુષી શાને જોઈ મોગલ સરદારા અને સૈનિકો કેવળ મંત્રમુગ્ધ થઇ ગયા હતા. જનની જન્મભૂમિના ઉદ્ધારને માટે પેાતાના પ્રાણની પણ પરવા રાખ્યા વિના એક સરખા આવેશથી લડનાર પ્રતાપસિંહના અપૂર્વ ખળને જોઈ શત્રુઓ આશ્ચય મુગ્ધ થાય તે તેમાં શું નવાઇ ? ત્રણસે વર્ષ ઉપરાંત ખનેલી ઉપર્યુકત ઘટનાનું ચિત્ર આળેખતાં અત્યારે પણ અમારા મુખમાંથી ધન્યવાદના શબ્દો નીકળી પડે છે અને આખામાંથી સ્નેહાશ્રુની ધારાએ અચાનક ટે છે, તેા પછી તે ઘટનાને સાક્ષાત્ પેાતાની આંખેાથી જોનારા શું શત્રુઓ કે શુ' મિત્રા આશ્ચર્ય ને પામે, એ સ્વાભાવિક છે.
મેવાડના મહારાણા પ્રતાપસિંહ સૈન્યની માખરે રહીને લડતાં હાવાથી તેમના શરીર ઉપર અનેક જખમી થયા હતા. પ્રતાપસિહના અસામાન્ય માહુબલને જોઇને મેગલ સરદ્વારા તથા સર્વ સૈનિકે તેનાજ પ્રથમ નાશ કરવાના વિચાર કરી તેની આસપાસ ઘેરો ઘાલીને લડતાહતા અને પ્રતાપસિંહને જીવતાંજ પકડી લેવાના અથવા તા તેમના નાશ કરવાના પ્રયાસમાં પડ્યા હતા. આ સમયે પ્રતાપી વીર પ્રતાપસિં’હુની સ્થિતિ બહુ કફ઼ાડી થઇ પડી હતી. અસંખ્ય મેગલ સૈન્ય સામે પેાતાનુ મુઠ્ઠીભર સૈન્ય પરાજય પામતુ જતુ હતુ અને પેાતાને વિજય પ્રાપ્ત થવા બહુ મુશ્કેલ છે, એમ જાણતાં છતાં પ્રતાપે સમરક્ષેત્રમાંથી એક ડગલું પણ પાછા હઠવાનું ઉચિત માન્યું નહિ. તે તે એક સરખા આવેશથી અને ઉત્સાહથી મેાગલા સામે લડી રહ્યા હતા. મહારાણા પ્રતાપસિંહની વિકટ સ્થિતિ જોઇ સમસ્ત રાજપૂતા તેમના રક્ષણને માટે પ્રમળ પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે મોગલ સૈન્ય તેમના વિનાશ કરવાને માટે આતુર થઇ રહ્યું હતું. થોડા વધારે વખત જો આ પ્રમાણે ચાલ્યા કરે તે રાજપુતાની સ` આશા નષ્ટ થવાના અને મેવાડના સૂર્ય અસ્ત પામવાના અવસર આવી પહોંચે તેમ હતુ. પ્રતાપસિંહની પાસે અને તેની છાયાની પેઠે ઉભા રહીને યુદ્ધ કરનાશ સરદારા આ વસ્તુસ્થિતિ સમજી ગયા અને તેથી તેઓ ગમે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org