________________
ધામિક એકા. સર્વના દિલને ખુશ કરે એવી મારી ઇચ્છા છે.” બાદશાહે કહ્યું.
તાનસેને બાદશાહની ઈચ્છાને જે હુકમ કરીને પિતાના કર્ણપ્રિય કંઠને ખુલ્લો મૂકી દીધે – “તેરેરી બદન કમળપર શામ સુંદર પીય રીઝ રહે એક ઠેર, બીન દેખે નેન, જીયા ને પરે ચેન, બોલત એર કે એર ઘરી ઘરી પલકન કર ન પરત હે ઓર ન સુઝત કઈ ઠાર, તાનસેનકે પીયાસે ઉઠ હલમલ કરે નેહારત દોર – તેરેરી બદન કમળપર..............
તાનસેને ઉપર્યુક્ત ગાન એવા તે મને રંજક આલાપ અને મીઠા સુરથી ગાઈ બતાવ્યું કે તેને સાંભળનારા સર્વ સભાસદો ઘડીભર મંત્રમુગ્ધ બની ગયા અને તેઓ એક અવાજે તેની પ્રશંસા કરવા મંડી ગયા. ખુદ બાદશાહે પણ તાનસેનની ગાયનકળાના વખાણ કરતાં બીરબલને ઉદ્દેશીને કહ્યું. “બીરબલ! ગાયનકળામાં તાનસેન ઘણેજ ઉસ્તાદ અને પ્રવીણ છે. મને લાગે છે કે સમસ્ત હિન્દુસ્થાનમાં તેના જે બીજે ગાયક ભાગ્યે જ હશે.”
બાદશાહ સલામતની એ માન્યતા સત્ય છે કે તાનસેન ગાયનકળામાં ઘણું જ ઉસ્તાદ છે, પરંતુ તેથી તેના જે બીજે કઈ ગાયક સમસ્ત હિન્દુસ્તાનમાં ભાગ્યે જ હશે, એમ કહેવું એ મને જરા અતિશયોક્તિ ભરેલું લાગે છે.”બીરબલે ખરી હકીકત કહી બતાવી.
રાજા બીરબલનું કથન સર્વથા સત્ય છે” દિવાન ટોડરમલે તેના મતને અનુમોદન આપતાં કહ્યું.
હિન્દુસ્થાન જેવા વિશાળ દેશમાં મિયાં તાનસેનથી પણ ગાયનકળામાં અધિક ઉસ્તાદ ગાયકે હેવા, એ કાંઈ અસંભવિત વાત નથી. જ્યાં સુધી આપણે બીજા જ્ઞાત પુરૂષેના સહવાસમાં આવ્યા હતા નથી, ત્યાં સુધી તુલનાના અભાવે આપણે એક વ્યકિતને બહુ જ મહત્વ આપી દઈએ છીએ અને એમ બનવું એ સ્વાભાવિક પણ છે. આ ઉપરથી મિયાં તાનસેનને હું ઉતારી પાડવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org