________________
કષ્ટને અવધિ.
૧૭૦ ' “જી હા તેમને જ આ કાગલ છે અને તેને લઈને આશા ગયેલે આપણે દૂત હમણું જ આવી પહોંચે છે.” ભલે જવાબ આપ્યો.
પ્રતાપસિંહે સદરહુ કાગળને ખેલીને ભામાશાહને વાંચવા માટે આપે અને તેણે સાંભળી શકાય તેટલા અવાજથી તેને નીચે મુજબ વાંચ્યા:વીર શિરેણી રાજેન્દ્ર!
વિનંતિ કે સલું બરરાજ શ્રી ગોવિંદસિંહજીના હાથથી લખા યલે મારા મિત્ર કરમચંદુ ઉપર આવેલો આપને કાગળ મળે, છે અને તેને વાંચીને મને ઘણો જ આનંદ થયો છે. સલું બરરાજની લેખનશૈલી ઉપરથી આપ કેટલેક અંશે કાયર થઈ ગયા છે, એવું ગર્ભિત રીતે મને જણાયું છે અને તેમ બનવું છે કે સંભવિત છે તે પણ પ્રિય ભૂમિ મેવાડની સ્વતંત્રતા અને આપણી રાજપૂત જાતિની કીતિને સાચવવાને માટે આપ આપની પ્રતિજ્ઞામાંથી જરા પણ ચલિત થશે નહિ. કારણકે –
અકબર સમદ અથાહ, સૂરાપણ ભરિયે સજલ; મેવાડે તિણમાંહી, પણ કુલ પ્રતાપસી. અકબર એકણ બાર, દાગણકી સારી દુની, અણદાગલ અસવાર, રહિયે રણ પ્રતાપસી. અકબર ઘેર અંધાર, ઉછાણા હિન્દુ અવર; જાગે જુગ દાતાર, હિરે રાણ પ્રતાપસી હિન્દુ પતિ પરતાપ, પત રાખે હિન્દુ આણુરી; સહે વિપત્તિ સંતાપ, સત્ય સપથ કર આપણુ. ચોથે ચિતડાહ, બાંટે બાજની તણું; દીસે મેવાડાહ, તે સિર રાણા પ્રતાપસી. )
માટે રાજેન્દ્ર મેવાડના ઉદ્ધારની અને રાજપૂત જાતિની સ્વતંત્રતાની બધી આશા આપના ઉપર હાઈ આપ આપની પ્રતિજ્ઞામાં દઢ રહેજે, એ મારી આપને ખાસ કરીને ભલામણુ-અરે નહિ-પ્રાર્થના છે. દેશને ઉદ્ધાર કરવાનું સુકૃત્ય મારા ભાગ્યમાં
+ જુઓ મેવાડનો ઈતિહાસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org