________________
૧૬૦
ભાગ્યવિધાયક ભામાશાહુ
“ મારા સાચા સલાહકાર અને મિત્રની વિન ંતિને શું હું સાંભળીશ નહિ, એમ ધારીને તમે એ પ્રશ્ન કરે છે ? ” પૃથિવીરાજે પૂછ્યું.
“ આપ મારી વિનંતિને નહિ સાંભળેા, એ હેતુથી મે એ પ્રશ્ન કર્યો નથી; પરંતુ આપને તેને સાંભળવા જેટલી અત્યારે ફુરસદ છે કે નહિ. એ જાણવાના હેતુથી જ મેં એ પ્રશ્ન કર્યા છે. ચદે ઉત્તર આપ્યું.
p
કમ
“ પ્રિય મિત્ર ! તમારી વિનંત તે શું પણ તમારી સલાહુ પણ ગમે તે સમયે સાંભળવાનો મને ફુરસદ જ છે, માટે તમારે જે કહેવુ હાય તે ખુશીથી કહેા; હું તેને સાંભળવાને તૈયાર જ છું.’
•
tr
બહુ સારૂ; સાંભળે ત્યારે. ” કરમચંદે એમ કહીને પૃથિવીરાજની ખરાબર સામે જોઇને પૂછ્યું. “ મારી વિનંતિ એવી છે કે આપ આમ ને આમ મા સ્થિતિમાં કયાં સુધી વખતને વ્યતિત કરશે. ?
99
"C
તમે શું કહેવા માગેા છે, તે હું ખરાખર સમજી શકતા નથી; માટે તમારે જે કહેવુ હાય, તે જરા સ્પષ્ટતાથી કહેશે, તા તેને સમજવાની મને સરલતા થશે. ” પૃથિવીરાજે તેના મને નહિ સમજતાં કહ્યું.
“ મારા કહેવાના ભાવાથ એવા છે કે રાણીજીના પરલેાક ગમનને હવે ઘણુંા સમય થઇ ગયા છે અને તેથી આપ ફરીથી લગ્ન કરે, તેા શી હરકત છે ? ” કરમચઢે પેાતાના કથનના ભાવા થ કહી બતાવ્યા.
પૃથિવીરાજે એ સાંભળીને નિશ્વાસ મૂકતાં કહ્યું. “ કરમચંદ ! તમારૂ કહેવુ ઠીક છે; પરંતુ ફરીથી લગ્ન કરવાના મારા વિચાર નથી; કારણ કે લીલાદેવી જેવી સદ્ગુણી અને સૌંદય વતી પત્ની શું વારવાર મળવી સહેલ છે ?
""
tr
રાજાસાહેમ ! ” કરમચ ંદે ગંભીરતા પૂર્વક કહ્યું. “ આપ નું કથન સત્ય છે કે શ્રીમતી લીલાદેવી જેવા રાણીજી મળવા, એ સહેલ નથી; પરંતુ આપ તેમના શેાકમાં રહીને ફ્રીથી લગ્ન નહીં કરા, તા તેથી એક વખત મૃત્યુ પામેલા રાણીજી જેમ આપને પુનઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org