________________
આચાય શ્રી હીરવિજયસૂરિ.
L
ચાતુર્માસ સંપૂર્ણ થયા પછી શ્રી વિજયાનંદસૂરિ અન્યત્ર વિહાર કરી ગયા અને છેવટે તેઓ વડલીમાં આવ્યા અને ત્યાંજ કાળધને પામ્યા. શ્રીહીરવિજયસૂરિ પેાતાના ગુરૂએ પરલાકગમન કર્યાની ખખર સાંભળતાં જ બહુજ દીલગીર થયા; પરંતુ તત્ત્વદ્રષ્ટિથી વિચાર કરીને તેઓએ પોતાના મનનું સમાધાન કરી લીધું અને આચાર્ય તરીકેની જવાબદારી ઉપાડી લઇ જૈનશાસનની ઉન્નતિ કરવાના કાર્યમાં જોડાયા. તેઓ પ્રથમ ત્રંબાવતીમાં આવ્યા. ત્યાંથી ડીસા અને આરસદ વગેરે સ્થળે વિહાર કરતા અને ન્ય જીવાને બેધ આપતા તે ગાંધારમંદરમાં આવીને ચાતુર્માસ રહેવાના નિશ્ચય કરીને ત્યાંજ રહ્યા.
પ્રસ્તુત નવલકથાના ચૈાદમા પ્રકરણમાં બાદશાહ અકબરે શ્રી હીરવિજયસૂરિની અત્યંત પ્રશ'સા સાંભળી તેમને પેાતાની પાસે પધારવાનું આમંત્રણ કરવા માટે અહુમદાખાદના સુખેન્નાર ઉપર ક્રમાનપત્ર લખીને પેાતાના એ કમ ચારીઓને માકલવાની વ્યવસ્થા કરી હતી, એમ આપણે વાંચી ગયા છીએ. તે મુજબ અકબરના એ એકમ ચારીએ અહમદામાદ આવી પહોંચ્યા અને ત્યાંના સુબેદારને ખાદશાહનું ફરમાનપત્ર તેઓએ આપ્યું. સુબેદાર શાહખુદ્દીને અહમદાબાદના મુખ્ય મુખ્ય જૈન શ્રાવકેાને પેાતાની પાસે ખેલાવીને ખાદશાહનું ક્માનપત્ર વાંચી સંભળાવ્યુ` અને શ્રી હીરવિજયસૂરિને શહેનશાહ અકબરની હુન્નુરમાં જવાને માટે આજ્ઞા આપી. તે પછી જૈન શ્રાવકા ગાંધાર ગયા અને સૂરિજીને બાદશાહ અકબરના આમંત્રણની સર્વ હકીકત તેમને કહી સંભ ળાવી અને પેાતાના તરફથી પણ વિન ંતિ કરી કે આપ બાદશાહના આમ ંત્રણને માન આપી તેમની પાસે જશેા. તા જૈન શાસનની બહુજ ઉન્નતિ થશે; માટે આપ ચાતુર્માસ વિત્યા બાદ આગા જવાને માટે જરૂર વિહાર કરશે, સૂરિમહારાજે તેમની વાત સાંભળી લઈ વિચાર કર્યો કે શહેનશાહ અકબર સત્યપ્રિય હોવાથી તેની પાસે જઈને તેને સદુપદેશ આપવાથી ધર્મની ખ્યાતિ અને દેશનું હીત થવાના પૂરતા સભવ છે. આ પ્રમાણે વિચાર કરી સૂરિજીએ તેમને જણાવ્યુ કે તમારી ઇચ્છા એવી છે તે હું ચાતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org