________________
કર્મસિંહની માંદગી. બહુ સારૂ; મહારાણાને એ ખબર આપવાને હું જઉં છું.” કૃષ્ણલાલે ઉભા થતાં કહ્યું.
ચાલે, અમે પણ તમારી સાથે આવીએ છીએ.” અમર સિંહ તથા રણવીરસિંહ એમ કહી ઉભા થયા.
ત્રણે જણા કર્મસિંહને આશ્વાસન આપી તથા તબિયત માટે ઘટતી કાળજી રાખવાની સૂચના કરી ચાલ્યા ગયા.
કુસુમ પિતાના ભાઈ વગેરેને કર્મસિંહની તબિયત જેવાને આવેલા જાણું એારડાના બીજા દ્વારથી બહાર નીકળી ગઈ હતી, એ આપણે વાંચી ગયા છીએ. કુસુમ એ દ્વારથી બહાર નીકળી અને જરા આગળ ચાલી કે તુરતજ તેના ભાઈ કૃષ્ણલાલની પત્ની મને રમા તેને સામી મળી. મનેરમાં કુસુમથી બે ત્રણ વર્ષ માટી હતી અને તેથી લગભગ સરખી વયની એ બને નણંદ અને ભાભી વચ્ચે સખીભાવ હતે. મનેરમાએ પિતાની નણંદ કુસુમને ઉતાવળી ઉતાવળી ચાલી આવતી જોઈને મશ્કરીની ઢબથી પૂછયું. “ કુસુમ બહેન! આમ ઉતાવળાં ઉતાવળાં કયાંથી આવે છે ?” | કુરુમે ઉત્તર આપે. “ક્યાંથી કેમ? રાજકુમારી કમળા હેનને ત્યાંથી.”
ખોટું બોલમાં હું કાંઈ તમારી રીતભાતથી અજાણ નથી કે મને ઉડા છો.મનેરમાએ મંદ હાસ્ય કરીને કહ્યું.
મારા સમ, ભાભી ! હું રાજકુમારીના આવાસથી જ આવું છું.” કસમે કહ્યું.
બેટી વાત; તમે તે સાવ જુઠાજ છે. શું હું નથી સમજી શકતી કે તમે કમસિંહ પાસેથી આવે છે ? જુઓ, કુસુમ બહેન ! તમે કર્મસિંહ પાસે બેઠા હશે અને કોઈ તેમની તબિયત જેવા આવી ચડયું હશે એટલે તમે એકદમ ભાગી આવ્યા છે. કહે, મારી ધારણું ખરી છે કે નહિ ?” મનેરમાએ કહ્યું.
માનો કે તમારી ધારણા ખરો છે, પરંતુ તમે તેથી કહેવા શું માગો છો?” કુરુમે પૂછ્યું.
મારૂં કહેવાનું એટલું જ છે કે તમે ખરેખરી વાત કહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org