________________
કર્મસિંહની માંદગી.
૧૩૯ ભર્યો કેમળ કર છે? મગજને કેવી શાંતિ વળે છે? શું આ કર કુસુમને તે ન હોય ને?”
કુસુમથી હવે બોલ્યા સિવાય રહી શકાયું નહિ. તેણે કહ્યું. “તમને કેમ લાગે છે? અભિમાનિની કુસુમ તમારી તાંબયતની ખબર પુછવા પણ આવી નથી, એ તમારું મસ્તક દબાવા આવે, એ શું સંભવિત છે?”
હા સંભવિત છે, પ્રેમીઓને માટે અસંભવિત કાંઈ છે જ નહિ કેમકે કર પણ કુસુમને જ છે અને વાણી પણ કુસુમની જ છે; પ્યારી કુસુમ વિના મૃદુતાથી મસ્તકને કેણ દબાવે ?” આ શબ્દ બોલતાંની સાથે કર્મસિંહની આંખ ઉઘડી ગઇ. રૂમની અને તેની આંખે મળી કર્મસિ છે અને કહ્યુમે અકથ્ય આનંદને અનુભવ લીધો. બન્નેની આંખમાં પ્રેમ રમી રહ્યા.
કર્મસિંહે હર્ષાતિરેકથી કહ્યું. “કુસુમ! તમે અહીં ક્યાંથી?”
કુસુમે નિચી નજરે, કહ્યું. “હું અહીં ક્યાંથી, એ પ્રશ્નની પછી વાત, પરંતુ તમે મને “તમે” સંબંધનથી જ્યાં સુધી બેલાવશે ? કારણ કે મને એવું માન જોઈતું નથી.”
તમને તુંકારથી બોલાવવાને અધિકાર જ્યારે મને પ્રાપ્ત થશે, ત્યારે તમને તેજ પ્રમાણે બોલાવીશ; હલને તમે એ શબ્દને જ એગ્ય છે અને તેથી જ પુછું છું કે તમે અહીં કયાંથી?” કર્મ સિંહે “તમે” નો ખુલાસો કરતાં પુનઃ પૂછ્યું. . “પહેલે જ એ પ્રશ્ન પૂછવાનું શું પ્રયોજન છે, કર્મસિંહ!” ફસુમે પ્રતિવાદ કરતાં કહ્યું.
એ પ્રશ્ન પૂછવાનું બીજું કાંઈ પ્રયોજન નથી, તેમ છતાં જો તમે પ્રયજન હોય, એમ માનતા હો તે એટલું જ કે અહીંઆ વવામાં અને મારી સાથે વાત કરવામાં તમે મહારાણુની આજ્ઞાને ભંગ તે નથી કરતાને ?” કર્મસિંહે પ્રજન દર્શાવી પ્રશ્ન કર્યો.
કુસુમ કર્મસિંહના પ્રીનને ભાવાર્થ સમજી ગઈ અને તેથી તેણે સહજ ખિન્નતાપૂર્વક કહ્યું. “તમે પૂછેલા પ્રજનને મમ મારા સમજવામાં આવી ગયે છે. તે દિવસે કેમલમેરના બાગમાં મેં ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org