________________
૧૩ર
ભાગ્યવિધાયક ભામાશાહ. હેલાં તમેજ ખુદાના બંદિવાન થઈને તેની હજુરમાં પહોંચી ન જાએ, એ ધ્યાનમાં રાખજે.”
ફરિદખાએ કાંઈક ક્રોધથી કહ્યું. “રાણજી ! મારે ધ્યાનમાં રાખવા જેવું કાંઈ છે જ નહિ; જે ધ્યાનમાં રાખવાનું છે, તે તમારે જ છે, કેમકે બધાની અજાયબી વચ્ચે તમે જુએ છે તેમ તમને હમણાંજ કેદ પકડી લઉં છું. તમે જ્યાં સુધી મારા સામર્થ્યને જાયું નથી, ત્યાં સુધી જ તમે બેદરકાર છે, પરંતુ જ્યારે જાણશે, ત્યારે જ ખબર પડશે કે દુનિયાની સપાટી ઉપર ફરિદખાં નામક એક શેરમર્દ હયાતી ધરાવે છે.”
પ્રતાપસિંહે હસીને કહ્યું. “વાહ, વાહ ખાં સાહેબ! તમે ભાષણ તે સારું કરી જાણે છે, પરંતુ તમને આટલું તે યાદ જ હશે કે યુદ્ધના મેદાનમાં શબ્દની કશી પણ કિંમત નથી. યુદ્ધમાં તે બળવાન હાથનું જ કામ છે. માટે મિથ્યા પ્રલાપને ત્યાગ કરી મર્દ હો તે સામા ચાલ્યા આવે; પ્રતાપસિંહ તમારા જેવા માનની. ય પુરૂષનું યોગ્ય સન્માન કરવાને તૈયાર જ છે.”
પ્રતાપસિંહના ઉપર્યુકત વચન સાંભળી ફરિદખાને મીજાજ હાથમાં ન રહ્યો. તે ક્રોધાંધ થઈને એકદમ તેની ઉપર ધસી આવ્યો. બન્ને વચ્ચે તુમુલ યુદ્ધ મચ્યું અને કોણ કોને હરાવશે, એ બન્નેની યુદ્ધ કાર્યની દક્ષતા જોઈને કહી શકાય તેમ નહોતું. એક કલાક પયૅત આ પ્રમાણે તેઓ વચ્ચે યુદ્ધ ચાલ્યું, પરંતુ બેમાંથી એક પણ થાકે તેમ જણાતું નહોતું. પ્રતાપસિંહે હવે વિચાર્યું કે ફરિદમાં સામાન્ય પુરૂષ નથી, એટલે તેણે પિતાના ઘડાને અચા નક એડી મારીને એવા તે જેરથી કુદાવ્યો કે તે ફરિદખાનાં ઘેડાની અત્યંત પાસે જઈ પહે. બરાબર તે જ ક્ષણે પ્રતાપે પિતાને તેજદાર ભાલે લાગ જોઈને જોરથી ફરિદખાંની છાતીમાં વેંચી દીધો, કરિદખાએ પહેરેલું બખ્તર તુટી ગયું અને ભાલે તેની છાતીમાં પેસી જતાં તે ઘોડા ઉપરથી ઉછળીને નીચે પડી ગયે અને પડતાં જ તેને પ્રાણુ ખુદાની હજુરમાં પ્રયાણ કરી ગયે. ચંદ્રસિંહ કે જે અત્યારસુધી આ ઉભયનું યુદ્ધ જેતે સામે ઉભે હતે તે આ સ્થિતિ નિહાળીને એકદમ પ્રતાપ ઉપર ધસી આવ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org