________________
૧૩૦
ભાગ્યવિધાયક ભામાશાહ. અલભ્ય અવસર પ્રાપ્ત થયું છે, જો કે આજસુધીના પ્રત્યેક યુદ્ધમાં આપણે પરાજય થતો આવ્યો છે તે પણ આપણે આપણા હૃદયમાં નિરાશાને સ્થાન આપ્યું નથી અને સંપૂર્ણ હિંમત અને બહાફરીથી આપણે આપણે બચાવ કરતા આવ્યા છીએ. આ વખતના યુદ્ધમાં પણ તમે સર્વ પૂર્વના જેવું જ પરાક્રમ કરી બતાવશે, એવી હું આશા રાખું છું. આથી વિશેષ પ્રોત્સાહન અને આગ્રહની તમને જરૂરીઆત હોય, એમ હું માનતા નથી, કેમકે તમે તમારા ધર્મને બરાબર સમજે છે અને તમારી ભૂમિ, તમારા સમાજ અને તમારા ધર્મનું રક્ષણ કરવાને માટે તમે આતુર છે, એવી મારી ખાતરી હોવાથી હું તમને વિશેષ પ્રેત્સાહન ન આપું તે એ સર્વથા સ્વાભાવિક જ છે. છેવટે, મારા શૂરવીર સરદારો અને બહાદુર સૈનિકો ! ભગવાન એકલિંગજીની ખરા હૃદયથી પ્રાર્થના કરે કે જેથી આપણને આપણું કાર્યમાં સફળતા મળે.” - પિતાના મહારાણાની નેહસૂચક આજ્ઞાનુસાર સવે સરદારે સૈનિકે એ અને ભીલેએ પિતાનાં વિવિધ હથિયારો નમાવીને ભગવાન એકલિંગજીની ક્ષણવાર મનમાં પ્રાર્થના કરી લીધી અને ત્યારબાદ પ્રતાપસિંહને હુકમ થતાં તેઓ સર્વે યુદ્ધને માટે યોગ્ય સ્થળે જવાને આગળ વધ્યા. મધ્યાહુનો સમય થયો તે પહેલાં પ્રતાપસિંહ પોતાના નાના લશ્કર સાથે ચપન પ્રદેશમાંહેના રોગ્ય સ્થળે આવી પહોંચે અને ત્યાં લશ્કરને યોગ્ય હાલમાં બેઠવીને તથા લશ્કરની મુખ્ય સરદારી કુમાર અમરસિંહને આપીને મેગલ સૈન્યની રાહ જોવા લાગ્યા. ક્ષણવારમાં મેગલ સૈન્ય સામી બાજુએ આવી પહોંચ્યું અને આવીને ઉભું રહેતાંજ બને વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ ગઈ. મોગલ અને રાજપૂતો સામસામા આવીને તલવાર અને ભાલાથી એક બીજા ઉપર પ્રહાર કરવા લાગ્યા અને લાગ મળતાંજ એક બીજાનાં મસ્તકેને ધડથી જુદાં કરવાનું
તા નહતા. રાજપૂત સૈનિકે મમ્મત થઈને યુદ્ધ કાર્યમાં પ્રવૃત્ત થયેલા હતા અને વિશેષમાં ચાલાક ભીલે બાણોને અને પત્થરને વરસાદ વર્ષાવતા હતા, તે પણ મેગલ સૈનિકેની હરોલમાં ભંગાણ પડે તેમ નહોતું; કેમકે તેની સંખ્યા એટલી બધી વિશાળ હતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org