________________
E
ભાગ્યવિધાયક ભામાશાય
“ ક જ્યની દરકાર મને આછી છે, એમ તમે શા ઉપરથો કહા છે ?” અમરસિંહે પુન: ભવાં ચડાવીને પૂછ્યું.
'
શા ઉપરથી કહેા છે, એ કાંઇ પ્રશ્ન નથી, કુમાર ! તમે તમારા આંત:કરણને જ પૂછી જુઓ એટલે તમને સ્વયં ઉત્તર મળી આવશે. ” ભામાશાહે ઉત્તર આપ્યા.
'ત:કરણને પૂછવાની અગત્ય નથી. ” અમસ હું એદરકારીથી કહ્યું.
“ઠીક, અંત:કરણને પૂછવાની અગત્ય ન હોય તેા ભલે, પરંતુ કુમાર ! જો કે હું હવે પ્રાઢ થયા છું અને તેથી મારી બુદ્ધિ અને શકિત શિથિલ થઈ ગઇ હશે, એમ સ્વાભાવિક રીતે તમે ધારતા હશેા; તા પણ મેવાડનાં અને આપણા પરિવારનાં પ્રત્યેક મનુષ્યના હૃદયમાં રહેલા ગુપ્ત સ ંકેત અને વિચારાને હજુ હું જાણી લેવાને સમર્થ છું. તમે અત્યારે કયાં અને શા હેતુથી ગયા હતા, એ પાછળની પરિસ્થિતિને જોઈને સહજમાં જાણી શકયે છું માટે કુમાર ! વાતને શામાટે છુપાવે છે ? ” ભામાશાહે ગૈારવયુકત સ્વરે કહ્યુ . “ વાતને છુપાવવાનું મને કશું પ્રયેાજન નથી; અત્યારનું વર્તન કોઈ પણ રીતે અટિત નથી. જવાબ આપ્યા.
66
ભામાશાહે કહ્યુ, “ તમારૂં વન અધિત હતુ', એમ કહે. વાના મારે। કિંચિત્ માત્ર પણ સ્માશય નથી. પરતુ અત્યારના કટા કટીના સમયે વિલાસની વાતા અને પ્રેમની ચેષ્ટાઓમાં રોકાઇ રહેવાથી આપણા ખરા કર્ત્તવ્યને શુ હાનિ પહેાંચતી નથી? મહારા ણાએ આદરેલ સત્યાગ્રહને આપણી આવી રીતિની બેદરકારીથી શુ ધક્કો પહેાંચતા નથી ? અવશ્ય પહોંચે છે અને તેથી મારા કથ નને ભાવા કિવા આશય એટલેાજ છે કે તમે હમણાં તમારા વિલાસી સ્વભાવના ત્યાગ કરી ખરા કબ્યમાં સતત્ જોડાઇ રહેા, એજ તમારા માટે ઉત્તમ છે. કુમાર ! આ ભૂમિના તમે ભવિષ્યના રક્ષણકર્તા છે અને અમે અત્યારે જે સ્વાત ત્ર્યનું બીજારાપણુ કરી એ છીએ, તેનાં મધુર કળાને ચાખવાના અવસર તમને મળવાના
Jain Education International
કેમકે મારૂં અમરિસ હું
For Private & Personal Use Only
www.jainelibrary.org