________________
જંગલમાં મંગલ.
૧૧
કુમાર, સાંદ ની સાક્ષાત્ પ્રતિમાને કેટલાક સમય પત અનિમેષ નયનાએ જોઇ રહ્યો; પરંતુ તેને તેથી તૃપ્તિ થઈ નહિ. તે પુનઃ પુન: નચાવના રૂકિમણીના રૂપ-લાવણ્યને જોવા લાગ્યા અને મનમાં ને મનમાં જ તેનાં નૈસર્ગિક સાંદર્યની પ્રશંસા કરવા લાગ્યા. આ સમય દરમ્યાન રૂકિમણી કેવળ નીચી ષ્ટિ રાખીને બેસી રહી હતી. તે કુમારની સામે જોવાને અને પેાતાના આરાધ્ય દેવનુ સન્માન કરવાને મનથી તેા બહુજ આતુર હતી; પરંતુ લજાનું આવરણ એ સરલ હૃદયની કિશારીનાં મુખ ઉપર એટલુ બધું જામી ગયુ` હતુ` કે તેનાથી ઇચ્છા છતાં પણ પોતાની મન કામના પૂરી થઈ શકતી નહાતી. હવે અમરિસ પાતાના મનને બહુ વાર કાબુમાં રાખી શકયા નહિ. તેણે સ્નેહપૂર્ણ સ્વરે તેને એલાવી, “ રૂકિમણી ! ”
રૂકિમણી પેાતાનાં નામનાં સએધનથી વિશેષ શરમાઇ ગઇ અને શરીરને સકેાચી જરા દૂર ખસી ગઇ.
કુમારે પુન: હસીને કહ્યુ, “ રૂકિમણી ! ” આ સમયે તેણે સહુજ ઉંચુ' જોયુ અને તેનાં સુડોળ મુખ ઉપર મંદ હાસ્ય સ્પષ્ટ જણાવા લાગ્યું; પરંતુ તે કશુ ખાલી નહિ. અધીર હૃદયના અમરિસંહ હવે કયાં સુધી રાહ જુએ? તેણે તુરતજ રૂકિમણીના કામળ કરને પેાતાના હાથમાં લઇને કહ્યું. હુંદયેશ્વરી ! કેમ કાંઇ ખેલતી નથી? ઘણાં સમયથી હૃદયમાં બંધ કરીને રાખેલા પ્રેમના પ્રકાશ કરવાના સમય અત્યારે આપણને મળ્યા છે, તેના સદુપયોગ શા માટે કરતી નથી ? ” રૂકિમણીએ પેાતાના મનથી વિચાર્યું કે હવે ખેલવા સિવાય ચાલે તેમ નથી અને તેથી તેણે સ્મિત પૂર્વક કહ્યું, “શું એવું, કુમાર !''
” શુ મેલું. એ કાંઇ પ્રશ્ન છે ? ખેલવાનુ –વાર્તાવિને દ કરવાનું શું કાંઇ નથી ? ” અમસિહુ આશ્ચય ચુક્ત સ્વરે પૂછ્યું. રૂકિમણીની લજજા હવે પલાયન કરી ગઈ હતી. તેણે ચારા ઉપરથી નીચે ઉતરી કુમારની સન્મુખ ઉભા રહીને ઉત્તર આપ્યા.
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org