________________
ભાગ્યવિધાયક ભામાશાહ.
“ તમે બધાંએ મારી મશ્કરી કરવા માંડી છે, તેા ભલે, મને તેનુ કાંઈએ નથી; પરંતુ આ રૂકિમણીની ગુપ્ત વાત તમે કંઇ સાંબળી ?” કુસુમે પૂછ્યું.
૧૧૮
tr
ના ” ત્રણેએ સાથે જવાબ આપ્યા.
“ તા સાંભળે, કુમાર અમરસિંહ આ ામણીમાને ચાહે છે, કહેા એ કેવી વાત ?” કુસુમે હસીને કહ્યું.
'
વાત ત મહે સારી છે અને મને પણ એક વખતે તેમનાં પ્રેમની શકા પડી હતી. હવે જ્યારે એ વાત સત્ય છે, ત્યારે રૂકિમણીના ભાગ્યની શી સીમા ? મેવાડના મહારાણાની પુત્રવધૂ થવું, એ શું થાડા ઘણા ભાગ્યની વાત છે ? ” યમુનાએ પાતાની શકા કહી બતાવતાં કહ્યું.
“ ત્યારે તા રૂકિમણી મારી ભાભી થવાની, ખરૂને ? આવે, આવા, ભાભી ! તમને મારા ભાઇએ કાંઇક ગુપ્ત સમાચાર કહાવ્યા છે, તે કાનમાં કડું, આમ આવેા.” એમ કહી કમળાએ રૂકિમણીના કાન પાસે પેાતાનું મુખ ક્ષણવાર રાખી લઇ લીધું.
ર
રૂકિમણી ! કુમારે શા સમાચાર કહાવ્યા છે ? શું અમને તે કહીશ નહી ?” યમુનાએ પૂછ્યું.
“ મહારાણીએ હાલના સમયમાં પ્રેમની નિરૂપયોગી વાત કરવાની મના કરેલી છે, તેના તમે આવેાજ અમલ કરે છે ને ?” રૂકિમણીએ કૃત્રિમ ક્રોધથી કહ્યું.
રૂકિમણી ! તુ મહારાણાની પુત્રવધ થવાનો છું; તેથો અમને ડરાવતી હશે. ખરૂને? પરંતુ અમે એમ ડરીએ એવાં નથી તે, કેમ કુસુમ !” યમુનાએ કહ્યુ.
,,
“ હ્રાસ્તા, ” કુસુમે તુરતજ ઉત્તર માપ્યા.
“ હું તમને કાંઈ ડરાવતી નથી; પરંતુ મહારાણાની આજ્ઞાનું માત્ર ભાન કરાવુ છું. કેમ કમળાબ્વેન ! મારૂ કહેવુ ગેરવ્યાજખી છે ?” રૂકિમણીએ ખુલાસા કરતાં રાજકુમારી કમળાને પૂછ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org