________________
ભાગ્યવિધાયક ભામાશાહ.
66
તમારા એ આચાય અહીં આવી તેમના ઉપદેશના લાભ શું આપણને ન આપી શકે ? હું એવા વિદ્વાન પુરૂષોના ઉપદેશ સાંભળવાને બહુજ ઇન્તેજાર છું. બાદશાહે પૂછ્યું.
૧૧૪
“ જી હા, આપનુ આમત્રણ થશે તે તેઓશ્રી અવશ્ય અહીં પધારશે, એમ મારી માન્યતા છે.” થાનસિ હે જવાબ આપ્યા.
""
<<
“ જ્યારે તેઓ અહીં આવી શકે તેમ છે, ત્યારે તેમને આમ ત્રણ માકલીને ઘટતાં માન સાથે અહીં બેલાવવા એવી મારી ઇચ્છા છે. ટોડરમલ ! ” આદશાહે એમ કહી ટોડરમલૂ પ્રત્યે જોઇને કહ્યું. અહમદાબાદના સુબેદાર શાહબુદ્દીન અહમદખાંના નામ ઉપર, જૈનાચાર્ય શ્રી હીરવિજયસૂરિને ખડા આદરમાન સાથે અહીં મેકલે, એવુ ફરમાનપત્ર લખીને મારા ખાસ કર્મચારીઓમાંથી એ લાયક માણસાને એ ફરમાન પત્ર આપીને તુરત ગુજરાત તરફ રવાના કરવાની ગોઠવણ કરવાનુ કામ તમને સોંપુ છુ. ખુદાવિદ ! આપના ક્માન મુજ' સઘળે! અ દાખસ્ત આજેજ કરીને આપને તુરત ખબર માપીશ. મને હુકમ હાય તે હું મારા કાર્યા ઉપર જવાને તૈયાર છું. ” ટોડરમલ્લુ આસન ઉપર થી ઉઠીને કહ્યું.
""
66
બાદશાહે ટોડરમલ્લને જવાની રજા આપી એટલે તે નમીને ચાલ્યા ગયા. ત્યાર પછી બાદશાહે કહ્યુ, “ થાનસિંહ શેઠ ! તમારી પુત્રીની ધર્મપ્રીતિ જોઇને હું બહુજ ખુશી થયા છું અને તેથી તેને બાદશાહી ખજાનામાંથી મૂલ્યવાન પાશાક અને રત્નજ ડિત આભૂષણ આપવાના હુકમ કરૂ છું. આ ચીજો તમારા આવાસે આવતી કાલે ખજાનચી પહેાંચતી કરશે. વિશેષમાં તમને એક વાત કહેવાની છે. ” બાદશાહે વિજયની સામે જોઇને માગળ ચલાવ્યુ “ અને તે એ કે વિજય હવે એક સામાન્ય યુવક રહ્યો નથી. મે તેને તેના ઉચ્ચ ગુણેાની પરીક્ષા કરી મારા પ્રીતિપાત્ર અધિકારી અનાન્યેા છે; માટે તેની સાથે તમારી પુત્રીનું લગ્ન તુરતમાંજ કરી નાંખો. ”
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org