________________
ભાગ્યવિધાયક ભામાશાહ.
“ઠીક, પણ હું એ સ્ત્રીનાં મુખથીજ સર્વ હકીકત જાણુવા ઇન્તેજાર છું, માટે તેને ઘટતા માન સાથે અહીં તેડી લાવવાની ગેાઠવણુ કરી બાદશાહે બીરબલને ખાજ્ઞા કરી.
૧૧૨
બીરબલ, બાદશાહના ફરમાનથી તુરતજ નીચે આવ્યે અને એક નેાકર મારફત થાનસિંહ શેઠ તથા વિજયને પેાતાની પાસે ખેલાવી તેમને બાદશાહની આજ્ઞા કહી સ ંભળાવી. થાનિસંહે બીરબલની વાત સાંભળી લીધા બાદ કહ્યુ બાદશાહ સલામતની માજ્ઞાને માન આપવુ, એ અમારૂ કત બ્ય છે અને તેથી મારી પુત્રી આપ કહેા ત્યાં આવવાને તૈયાર છે.’
""
“ આપની પુત્રીને બાદશાહુ સલામતની હઝુરમાં આવવાનું છે; માટે આપ આપની પુત્રી તથા વિજયકુમારની સાથે મારી પા છળ ચાલ્યા આવે.” ખીરખલે કહ્યું,
..
થાનાંસ હુ સરઘસના સર્વ મનુષ્યાને થાડીવાર સુધી ત્યાં રાહુ જોવાનું કહીને પોતાની પુત્રી સાથે બીરબલની પાછળ ગયે. વિ જય પણ તેમની સાથે સાથે ગયા. ક્ષણવારમાં તેઓ ખાદશાહની સન્મુખ આવી પહોચ્યાં અને તેને કુર્નિસ બજાવીને સામે ઉભા રહ્યા. આદશાહે થાનિસંહુને ઘટિત આવકાર આપીને તેને ટોડરમહૂની પાસેના માસન ઉપર બેસવાની ઇશારત કરી એટલે તે મા દશાહુને નમીને ત્યાં જઈને બેઠા. બીરબલ તથા વિજય બાદશાહુના ક્માનથી તેમની સામેનાં આસન ઉપર બેઠા. કૃશાંગી ચંપા નીચી નજરે સામી ઉભી હતી, તેના પ્રાત દ્રષ્ટિપાત કરીને બાદશા હું થાનસિ'ને પૂછ્યું. આજ તમારી પુત્રી ચંપા કે ? ” “ જી હા. ” થાનસિંહે જવાબ આપ્યા.
((
“થાનસિંહ શેઠ ! મેં સાભળ્યુ છે કે ચ ંપાએ છેલ્લા એક માસથી માત્ર ગરમ પાણી પીધા સિવાય કાંઇ પણ ચીજ ખાધી નથી, એ વાત શું સત્ય છે ? ” માદશાહે પૂછ્યું.
“ આપે સાંભળેલી વાત સર્વથા સત્ય છે.” થાનસિંહે કહ્યુ. બાદશાહે પુન: ચંપા પ્રતિ ધ્યાનપૂર્વક જોયું અને તેનુ' તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org