________________
ભાગ્યોદય.
૧૩ “ ત્યારે શાહબાજખાં શું હાથપગ જોડીને બેસી રહે હતે?” અકબરે જરા ભારપૂર્વક પૂછ્યું. '
હાથ-પગ જોડીને બેસી તે શું રહે, પરંતુ કેમલમેરના કિલ્લાને જીતવામાં મારાજ સેનાનીઓએ પિતાના પ્રાણ આપ્યા છે. રાજપૂતેને રાજપૂતેજ જીતી શકે, બીજાઓ નહિ.” મહેમ્બતે ગર્વથી ઉત્તર આપે.
“અમે સારા હિન્દુસ્થાનની બાદશાહી ભોગવીએ છીએ, એ શું રાજપૂતના જ પ્રતાપથી કે? મહોબ્બતખાં ! તમે આ શું કહો છો?” અકબરે સ્વરને જરા બદલાવીને પુનઃ પૂછયું.
અવિનય માફ કરજે, જનાબ; પરંતુ મહારાજ માનસિંહ જેવા જંગબહાદૂર સે પહાલાર આપના પક્ષમાં જે ન હોત, તે હું આપને બતાવી આપત કે મેવાડને શી રીતે વશ કરી શકાય છે.” મહામ્બતે પુનઃ ગર્વથી ઉત્તર આપે.
મહારાજ માનસિંહને માટે અમને સંપૂર્ણ માન છે અને ખુદ નામવર શહશાહ પણ તેમની બહાદુરીને અચ્છી રીતે જાણે છે. રાજપૂતે જેવી શમશેર બહાદૂર બીજી કઈ જાતિ નથી, એમ મારે નિર્વિવાદપણે કહેવું પડે છે.” અબુલફેરે મહેબતખાને શાંત રાખવાના ઈરાદાથી કહ્યું. | અકબર પિતાના મિત્ર ફેજીની કુનેહને પારખી ગયા અને તેથી તે ચપ રહ્યો. મહાબતખાં પિતાની જાતિના ઉચ્ચ અભિપ્રાય માટે ખુશી થયે અને બે. “નામવર શાહ! સેવકને કંઈ ફરમાન છે ?”
નહિં, મહોબ્બતખાં ! ” બાદશાહે કહ્યું. “હાલમાં તમે લાંબી મુસાફરીથી આવો છો; માટે આરામ . હું તમને જરૂર પડશે ત્યારે યાદ કરીશ, પરંતુ મેવાડમાં બંબસ્ત તે સંપૂર્ણ રાખ્યો છે ને ?”
મહોબ્બતખાએ આસન ઉપરથી ઉભા થતાં કહ્યું. “જી હા, જનાબ ! તે માટે આપનચિંત રહે. સપાહસોલાર શાહબાજ ખાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org