________________
ભાષાય.
૫
વિજયને મતાન્યેા અને તે કાંઇક કહેવા જતા હતા એટલામાં એક પુરૂષ આરડાના દ્વારમાં પ્રવેશ કર્યો. તે કૂંજી હતા. વિજય ૐઅને અચાનક આવેલા જોઇને ગભરાઇ ગયા. કેમકે ફ્રેજીએ તેને ગુપ્ત આર ડામાં જ દિવસ રાત રહેવાનું કહ્યું હતું. તેમ છતાં તેની આજ્ઞાના ભંગ કરીને આજે તે પુસ્તકાલયના એરડામાં આવેલા હતા. ફ્રન્ટ પેલા અજાણ્યા પુરૂષને જોઇને આશ્ચય પામ્યા અને કાંઈક ખેલવા જતા હતા; પરંતુ તે પુરૂષે તેને ચૂપ રહેવાની અને પેાતાની પાછળ આવ વાની નિશાની કરતાં અને ઓરડાની બહાર નીકળી ગયા અને પાછળ વિજય અનેક પ્રકારના તર્ક વિતર્કો કરતા ઓરડામાં જ ઉભા થઇ રહ્યો.
——
પ્રકરણ ૧૩ મું
ભાગ્યેાય.
भाग्यं फलति सर्वत्र न विद्या न च पौरुषम् । ગત પ્રકરણમાં બનેલા વિવિધ બનાવાથી વિજય એટલા બધ આશ્ચર્ય મુખ્ય અને ચિંતાતુર થઇ ગયા હતા કે તે કેટલાક સમય એરડામાં કેવળ સ્થિરભાવે અને ચૈતન્ય રહિતપણે ઉભે રહ્યો. રજીયા, અજાણ્યા પુરૂષ અને છેવટે ફેજીના એક પછી એક આગમ નથી તથા તેમની સાથે થયેલા વાર્તાલાપથી તેનુ મસ્તક બહેર મારી ગયું હતું અને તેથી તેણે તેમની સાથે શી શી વાત કરી હતી, તેનું અત્યારે તેને કશુ પણ ભાન રહ્યુ નહાતુ, વિચારના વમળમાં પડી ગયેલા વિજય બેચેન થઈ ગયેલા પેાતાના જીવને કરાર વાળવાને માટે આરડામાં આમતેમ ફરવા લાગ્યા અને પરમાત્મા મહાવીરનું ચિત્તમાં ધ્યાન ધરવા લાગ્યા.
Jain Education International
તે એક જૈન હતા અને તેથી તે સારી રીતે જાણતા હતા કે દુ:ખ ના સમયે પરમ કલ્યાણકારી પરમાત્માના મંગલમય નામનું સ્મરણ કરવાથી દુ:ખ માત્રનેા નાશ થાય છે અને સુખ સ્વયં આવીને ભેટ છે, પેાતાના ઉપર મહાન ઉપકાર કરનાર ફૈશની માજ્ઞાના ભગ
For Private & Personal Use Only
www.jainelibrary.org