________________
ભાગ્યવિધાયક ભામાશા.
પરંતુ જ્યારે તમે કેદખાનામાંથી નાસી ગયેલા છે, એવું બાદશાહના જાણવામાં આવશે ત્યારે તે તમને ગમે તે ઉપાયે પકડશે અને સખ્ત સજા કરશે, એને વિચાર તમે કર્યો છે કે નહિ?” તે પુરૂષે એકન સ્વાલ રજુ કરીને વિજયને ગભરાવવાને પ્રયાસ કર્યો.
વિજય પ્રથમ ગભરાયે ખરો, પણ તુરતજ સાવધ થઈને બે, “એ વિચાર કરવાની અત્યારે અગત્ય નથી. બાદશાહ મને પકડે તે તે કદાચ સખ્ત સજા પણ કરે, પરંતુ હું તેમને ખરી હકીકત કહીને તેમની પાસે દયા માગીશ અને મને ખાતરી છે કે તે મારા ઉપર જરૂર દયા કરશે.”
“બાદશાહના ન્યાય અને ઉદારતા માટે શું તમને એટલો બધે વિશ્વાસ છે? ” તેણે પુન: પૂછયું.
“હા.”વિજયે દ્રઢતાથી જવાબ આપે.
“મને લાગે છે કે તમે બાદશાહની બેટી પ્રશંસા કરી છે, તે સર્વગુણસંપન્ન તે નથીજ. ”તે પુરૂષે કહ્યું.
“એક મનુષ્ય સર્વગુણસંપન્ન તે નજ હોઈ શકે અને કદાચ હોય તો તે મનુષ્ય નહિ પણ દેવ ગણાય” વિજયે કહ્યું.
“ત્યારે બાદશાહ અકબર સર્વગુણ સંપન્ન તે નથી જ ને?” તેણે આતુરતાથી પડ્યું.
હા, એ વાત તે નુિર્વિવાદ જ છે, પરંતુ ભારતભૂમિ ઉપર અત્યાર સુધી જેટલા મુસલમાન બાદશાહે થઈ ગયા છે, તે સર્વે કરતાં શહેનશાહ અકબર એક ઉત્તમ રાજકર્તા છે, એમ હું નિખાલસ હૃદયથી કહું છું.”વિજયે સરલતાથી કહ્યું.
ઠીક, પેલી સ્ત્રીએ તમને જે કાગળ આપ્યું હતું, તેને તમે વાંચે છે? ”તે પુરૂષે એક નવું સ્વાલ રજુ કર્યો.
| વિજયને આજ ક્ષણે તે કાગળનું ભાન થયું અને તેને પિતાના હાથમાં નહિં જોતાં નીચે આમતેમ જેવા લાગે; પરંતુ કાગળ તેની દષ્ટિએ પડયે નહિ, એટલે તેણે ભયાતુર નજરે પૂછયું. “શું આપે એ કાગળ લીધો છે?
તે પુરૂષે પોતાના હાથમાં છૂપાવી રાખેલો કાગળ બહાર કહાડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org