________________
ર
ભાગ્યવિધાયક ભામાશાહ
“વિજય ! તમે હિન્દુ-જૈન થઇને આ મુસલમાનના આવાસમાં
કેમ રહેા છે. ?
વિજયને આ પ્રશ્નમાં કાંઈક સત્તાનું દર્શીન થયું અને તેથી તેણે નમ્રતાથી જવાબ આપ્યા. આ આવાસના માલેક શરીરે મુસલમાન છે; પરંતુ વિચારે તેવા નથી અને તેથી મને અહીં રહેવાને કશી પણ હરકત જણાતી નથી. વળી તેમણે જૈનને ચેાગ્ય એવી સ` ગેાઠવણુ મને કરી આપેલી છે. ”
''
66
અહુ સારૂ ’” તે પુરૂષે પેાતાની નજર જરા આડી કરીને કહ્યું. પરંતુ મેં સાંભળ્યુ હતુ કે તમને ખાદશાહેકાઇ કારણવશાત કેદ કરેલા છે, એ વાત તા તમને અહીં જોવાથી ખાટી જણાય છે, કેમ ખરૂં' ને ? ”
""
વિજય તે પુરૂષની ઉપયું કત વાત સાંભળીને ચમકયા અને જવાબ આપવાને માટે મુઝાવા લાગ્યે; પરંતુ ક્ષણવાર રહી જરા સ્વસ્થ થઈને કહ્યુ, “ શહેરના લેાકેા અનેક પ્રકારની સાચી જુઠી વાતા કરે છે, તેથી આપે સાંભળેલી વાત સાચી હાય એ સંભવિત નથી. ’’
''
(6
હા, એમજ હાવુ જોઇએ. ” તે પુરૂષે અર્થસૂચક સ્વરે કહ્યું. પણ જે તરૂણી મારા આગમનથી એકાએક ચાલી ગઇ, ત બહુજ ભલી જણાતી હતી, એ વાત તે સાચી છે ને ?
,,
“ શી રીતે ? ” વિજયે તુરતજ સામેા સ્વાલ કર્યો. “ એ રીતે કે તે તમારા પ્રત્યે બહુજ મમતા દેખાડતી હતી અને તમને સારી સલાહ આપત. હતી.” તેણે તુરતજ જ્યંગમાં કહ્યું. “ શી સારી સલાહ ?” વિજયે પુન: સ્માશ્ચ યુકત સ્વરે
પૂછ્યું.
"L
બાદશાહના ગુન્હામાંથી મુકત થવા માટે શાહજાદાની કૃપા સંપાદન કરવાની તે તમને સલાહ આપતી હતી, અને શુ તમે સારી સલાહ નથી ગણતા. ? ” તે પુરૂષ ફીથી યંગમાં કહ્યુ. “ નહિ ” વિજયે અજાયબીમાં ગરકાવ થઈ જતાં ઉત્તર આપ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org