________________
ભેદ ખુલા ચર્ચા.
સમ્રાટ અકબરના રોજઅમલમાં પેાતાના સ્મૃત:પુર નિવા સિની સ્રીઓને ચેાગ્ય કેળવણી મળી શકે એવા ખદાખસ્ત કરવામાં આન્યા હતા. શહેનશાહ અકબરે પેાતાના રાજમહેલમાંજ સ્ત્રીકેળવણી માટે કેટલેાક ભાગ અલગ કહાડી આપેલા હતા આ ભાગમાં શાહજાદી આરામબેગમ અન્ય શાહજાદી તથા એગમા સાથે સ્મ ભ્યાસ કરતી હતી. તે ઘણીજ હુશિયાર અને બુદ્ધિમતી હતી તથા તેને તત્ત્વજ્ઞાન મેળવવાના શેાખ હાવાથી પાતાના મામાને કહીને તત્ત્વજ્ઞ ફ્રેજીને પોતાના શિક્ષક નિયત કરાવ્યા હતા. ફૅળ નિયમિત સમયે શાહજાદી આરામબેગમને અભ્યાસ કરાવવા આવતા હતા. તે શા હજાદીની અભ્યાસ પ્રતિ પ્રીતિ જોઇને તેને પેાતાની પુત્રી સમાન ચાહતા હતા અને ઘણાજ સ્નેહથી તેને તત્ત્વજ્ઞાનને વિષય સમ જાવતા હતા. ફેજીએ વિશેષમાં કાશીમાં એક સન્યાસીના આવાસે ગુપ્ત વેષે રહીને હિન્દુધમ ના તથા જૈનધર્માંના પણ સારી રીતે મ ભ્યાસ કરેલા હતા અને તેથી તે ધર્મના સિદ્ધાંતા શાહજાદીને જ્યારે સમજાવતા, ત્યારે તે બહુજ ધ્યાનથી સાંભળતી હતી. જૈનશાસ્ત્રના શ્રવણથી શાહજાદી જૈન ધર્મ અને જૈનીઓની પક્ષપાતી બની હતી અને તેથીજ તે વિજયને એક જૈન યુવક જાણવા છતાં પણ તેના ઉપર માશક થઇ હતી. શાહજાદી અને પોતાના ગુરૂ સમાન માનતી હતી અને તે પેાતાની ઇચ્છાને પરિપૂર્ણ કરશે, એવી તેને શ્રદ્ધા હતી. એટલે તેણે વિજયને કેદખાનામાંથી છેડાવવાને માટે વિનતિ ભરેલા પત્ર તેના ઉપર લખ્યા હતા. ફેજીએ પેાતાની શિષ્યાની ઈચ્છાને માન આપીને વિજયને કેદખાનામાંથી મુક્ત કરવાનુ કાર્ય જોકે મુશ્કેલ હતુ-અને તેમ કરવાથી બાદશાહની અપ્રીતિને પણ કદાચ વહેારી લેવી પડશે તેમ ધારેલ;-તાપણુ તેણે ગુપ્ત રીતે તેને કેદખાનામાંથી મુક્ત કરીને પેાતાના મકાને રાખ્યા હતા. ફૈજીએ વિજયને મુકત કર્યો પછી વિચારી રાખ્યું હતું કે ચેાગ્ય અવસરે ખાદશાહને પોતાના આ સાહસની વાત કરીને ક્ષમા માગી લઇશ અને વિજય ઉપર રહેમ કરાવીશ; પરંતુ મેવાડના રાણા પ્રતાપસિંહ સાથેના યુદ્ધ કાર્ય માં બાદશાહને શકાઈ
Jain Education International
For Private & Personal Use Only
८७
www.jainelibrary.org