SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાક પ્રસંગો અને અંત કરી તિતિક્ષા ખમ અન્ય દોષ મહાન સોથી તપ એ ગણાય; મહાન સૌથી ગતિ સંસ્કૃતિથી નિવૃત્તિ થાવી સુરત કથે છે. હિણે બીજાને અથવા પીડે જે કષાયધારી પણ ના જ સાધુ. મહાપુરુષોના ઉપદેશે એમણે શું વિચાર્યું છે એ દર્શાવે છે. એમના ઉપદેશથી સમાજ જ્ઞાનની કસોટી ઉપર થયેલી અસર એમની વાણીને પ્રભાવ જણાવે છે. પણ એ વિચાર અને વાણીની પાછળ રહેલી નિષ્ઠા એમના જીવનના પ્રસંગે પરથી જ જણાય છે. માણસ વિચારે છે તેટલું બોલી શકતા નથી, અને બેલે છે તેટલું કરી શકતો નથી. માટે એ જે કરે છે તે ઉપરથી જ એનું તત્ત્વજ્ઞાન એના હૃદયમાં કેટલું ઊતર્યું હતું તે પારખી શકાય છે. ૨. જે જગત પ્રત્યેની મિત્રતાની ભાવનાની આપણે મૂર્તિ બનાવી શકીએ તે તે બુદ્ધના જેવી હોય મિત્રભાવના એમ કહેવાનો હરકત નથી. પ્રાણીમાત્ર વિશે મૈત્રી સિવાય બીજી કોઈ એમને દષ્ટિ જ ન १. खन्ती परमं तपो तितिक्खा निब्बानं परमं वदन्ति बुद्धा । न हि पब्बजितो परूपघाती सपणो होति परं विहेठयन्तो ॥ | ( H ) પર
SR No.004911
Book TitleBuddha ane Mahavira
Original Sutra AuthorN/A
AuthorKishorlal Mashruvala
PublisherNavjivan Prakashan Mandir
Publication Year2005
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy