________________
બૌદ્ધ શિક્ષાપદ
(૨૧) ત્રતા — ભિક્ષુએ નીચે પ્રમાણે વ્રતા પાળવાં
ભિક્ષુનાં વતા જોઈ એ ઃ
ભાષા
(૧) શુદ્ધ બ્રહ્મચર્ય; (૨) અસ્તેય : ભિક્ષુએ ઘાસની સળી પણ ચારવી જોઈએ નહીં - ચાર આના કે એથી વધારે કિંમતની ચારી કરે તે ભિક્ષુ સંઘમાંથી ખરતરફ્ થાય; (૩) અહિંસા: જાણી જોઈને ઝીણાં જંતુને પણુ મારવાં નહીં મનુષ્યવધ કરનાર, ભ્રુણુહત્યા કરનાર, ભિક્ષુ સંધમાંથી ખરતરફ થાય; (૪) અદંભિત્વ : પેાતાને પ્રાપ્ત ન થયેલી સમાધિ પ્રાપ્ત થયેલી છે એમ જણાવે તે ભિક્ષુ સંધમાંથી ખરતરફ થાય. ૬. (૨૨) બૌદ્ધ ધર્મના એક ખાસ નિયમથી લેકભાષાઓમાં જ ઉપદેશ આપવે એવી આજ્ઞા કરવામાં આવી છે. વૈદિક (સંસ્કૃત) ભાષામાં ભાષાન્તર કરવાની મનાઈ કરવામાં
આવી છે.
૭
૭. બહાર ગામથી કેઈક વિહારમાં જનાર ભિક્ષુએ ત્યાં પહોંચતાં નીચે પ્રમાણે વર્તવું
અતિથિના
ધાં
(૨૩) પેસતાં, ચંપલ કાઢી ખંખેરી નાખવાં, છત્રી નીચે નમાવવી; માથા પર કપડું એજ્યું હાય તેા તે કાઢી નાખી ખભા ઉપર ખસેડવું અને ધીમેથી પ્રવેશ કરવેા. ભિક્ષુઓને એકઠા થવાની જગ્યા કયાં છે તેની તપાસ કરવી; પેાતાના સામાન એક માજીએ મૂકરે; પાણી કયાં છે તેની તપાસ કરી, પગ ધેાવા; પગ ધેાતી વખતે એક હાધે પાણી રેડવું અને ખીજા હાથથી પગ ચેાળવા; ચંપલ લૂછવાનું લૂગડું કયાં છે તે