________________
૧. તેજો
૨. પદ્મ
૩. શુક્લ
=
પીળા રંગ જેવી ગુલાબી રંગ જેવી શ્વેત રંગ જેવી
૧. કૃષ્ણ
૨. નીલ
૩. કાપોત
-
-
=
આ રંગ એ સૂચવે છે કે જીવના પરિણામ પ્રમાણે પોતાની આભા બને છે. તેજો, પદ્મ, શુક્લ શુભવર્ણ છે. જેની લેશ્યા શુભ છે તેની આભા શુભ હોય છે. કૃષ્ણ, નીલ, કાપોત અશુભવર્ણ છે, જેની લેશ્મા અશુભ છે તેની આભા (શરીરની કાંતિ) અશુભ હોય છે. લેશ્યા પ્રમાણે જીવનાં આચાર-વિચાર અને વર્તન બને છે. કેટલાંક સ્થાનો એવાં હોય છે ત્યાં જીવોની લેશ્યા અશુભ હોય છે. કેટલાક સ્થાનો એવા હોય છે કે જીવોની લેશ્યા શુભ હોય.
કાળા રંગ જેવી
મોરપીંછના રંગ જેવી
કબૂતરના પીંછાના રંગ જેવી
કૃષ્ણ લેશ્માવાળો જીવ સ્વાર્થી હોય છે. તેને આખું ખાવા જોઈએ છે. બીજાને નુકસાન કરીને પણ પોતે સુખી થવા માંગે છે. તે સ્વાર્થાંધ હોય છે. તીવ્ર હિંસાદિ પ્રકૃતિવાળો હોય છે.
૧૦૨
નીલ લેશ્યાવાળા જીવ સ્વાર્થી હોય છે પણ તેની સ્વાર્થવૃત્તિમાં તીવ્રતા કંઈક ઘટે છે.
કાપોત લેશ્યાવાળો, પણ અશુભ પરિણામને કારણે સ્વાર્થી તો હોય છે. પણ તીવ્રતા કંઈ ઘટે છે.
તેજો લેશ્માવાળો શુભ અધ્યવસાયને કારણે સંસારમાં હોવાથી સ્વાર્થ હોય છે પણ ઘણી મંદતા હોય છે. અને પરિણામ ઉચ્ચ હોય છે.
Jain Education International
પદ્મ લેશ્યાવાળો શુભ અધ્યવસાયને કારણે નિઃસ્પૃહ હોય છે. કોઈ વસ્તુ મેળવવા કોઈને નુકસાન કરતો નથી. તેની લેશ્યા વધુ ઉચ્ચ હોય છે.
શુક્લ લેશ્યાવાળો જીવ તો ઉત્તમ અધ્યાવસાયવાળો હોય છે. તે સૌના સુખમાં રાજી હોય છે.
વળી પ્રાયે જીવની શુભ-અશુભ લેશ્યા પ્રમાણે ભાવિજન્મની ગતિ નિર્માણ થાય છે. એટલે કહેવાય છે કે જીવને લેશ્યા લેવા આવે છે. અર્થાત્ આયુષ્યના બંધ અને ગતિ પ્રમાણે અંતિમ સમયે
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
For Private & Personal Use Only
www.jainelibrary.org